SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ अवतरणिका - उक्तमनाचीर्णाभ्याहृतं सभेदमधुना आचीर्णाभ्याहृतमाह । मूलगाथा - आइन्नं तुक्कोसं हत्थसयंतो घरेउ तिन्नि तहिं । एत्थ भिक्खगाही बीओ दुसु कुणइ उवओगं । ।४७ ।। आचीर्णंतूत्कृष्टं हस्तशतान्तं ( हस्तशतान्तः) गृहाणि तु त्रीणि तत्र । एकोऽत्र भिक्षाग्राही द्वितीयो द्वयोः करोत्युपयोगम् । ।। ४७ ।। * आचीर्णाभ्याहृतस्य क्षेत्र - गृहापेक्षया द्वि प्रकारं तत्र क्षेत्राऽपेक्षया उत्कृष्टादि स्वरूपं च व्याख्या- आचीर्णं गीतार्थसाधुभिर्ग्रहणे आचरितं अभ्याहृतं पुनः क्षेत्रापेक्षया गृहापेक्षया च द्विधा स्यात्। क्षेत्रापेक्षयाप्युत्कृष्टमध्यमजघन्यभेदात्त्रिविधम् । तत्रोत्कृष्टभणनेन जघन्यमप्युक्तप्रायमिति विचिन्त्योत्कृष्टं मध्यमं चैकवाक्येन । तत्र क्षेत्रापेक्षया तावदाह 'उक्कोसं हत्थसयंतो' त्ति इह છે. તેથી તેનો પરિહાર કરવો જોઈએ.૪૬।। અવતરણિકા :- આમ અનાચીર્ણઅભ્યાહૃતદ્વાર સભેદ = પ્રકારપૂર્વક કહ્યું. હવે આચીર્ણઅભ્યાહતને કહે છે. संस्कृतछाया = ઉપયોગ, છુપાડ્ - મૂળગાથા-શબ્દાર્થ :- ગાર્ડ્સ આચીર્ણ, તુ = તો, વોર્સ ઉત્કૃષ્ટથી, ત્ચયંતો સો હાથની અંદરથી, દરેડ = ઘરસંબંધી તો, તિત્રિ ત્રણ, Ě = તેમાં, પુસ્થ = એકઘર, મિવવાદી ભિક્ષા લેનાર સાધુ, વીકો = બીજો, તુમુ = બે ઘરમાં, વોમાં = 2124.118911 મૂળગાથા-ગાથાર્થ :- પૂર્વાચાર્યોએ ગ્રહણકરવામાટે આચરિત અભ્યાહૃત ક્ષેત્ર અને ઘરની અપેક્ષાએ બે પ્રકારનું છે. ક્ષેત્રની અપેક્ષાએ જ્યાં આગળના ભાગમાં જમનારની પંગત બેઠી હોય અને બીજા છેડે અશનાદિ હોય અને ત્યાં લેવામાટે સ્ત્રીસંઘટ્ટાઆદિના ભયથી સાધુથી જવાય તેમ ન હોય ત્યારે, અથવા લાંબી છીંડી (લાંબી પરસાળ) હોય ત્યારે સો હાથની અંદરથી લાવેલ કલ્પી શકે. = Jain Education International १६५ = = For Private & Personal Use Only ઘરની અપેક્ષાએ સંઘાટક બે સાધુમાંથી એક સાધુ જે ઘરથી ભિક્ષા લેતો હોય તે સિવાયના પાસેના બીજા બે ઘરમાં દાતારની સાધુને ભિક્ષા આપવામાટે તૈયાર થવા સંબંધી ક્રિયામાં બીજોસાધુ ઉપયોગ રાખી શકતો હોવાથી ત્રણ ઘર સુધીનું અભ્યાહત કલ્પી શકે. તેથી આગળના ઘરનું ન કલ્પે.૪૭ના • આચીર્ણઅભ્યાહતના ક્ષેત્ર અને ઘરની અપેક્ષાએ બે પ્રકારો, તેમાં ક્ષેત્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટવગેરેનું સ્વરૂપ છે = વ્યાખ્યાર્થ :- ‘આદંડ’ = ‘આવીńમ્ તુ’ ગીતાર્થપુરુષોએ જેને ગ્રહણ કરવાની આચરણા કરી છે તે આચીર્ણ કહેવાય છે. એ આચીર્ણઅભ્યાહત (૧) ક્ષેત્ર અને (૨) ઘરની અપેક્ષાએ બે પ્રકારે થાય છે. તેમાં (૧) ક્ષેત્રની અપેક્ષાએ પણ (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ અને (૩) જઘન્યભેદથી ત્રણ પ્રકારે થાય છે. = અહીં, ક્ષેત્રની અપેક્ષાએ ‘ઉત્કૃષ્ટની વાત કરવાદ્વારા જધન્યની વાત તો પ્રાયઃ કરીને આવી જ ગઈ’ એમ વિચારીને મૂળ ગ્રન્થકારશ્રીએ ઉત્કૃષ્ટ અને મધ્યમની વાત એક વાક્યમાં કરી દીધી છે. અર્થાત્ ‘હત્થસયંતો' આ એકજ વાક્ય દ્વારા ઉત્કૃષ્ટ અને મધ્યમની વાત કરી દીધી છે. તે આ રીતે કે, www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy