SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ कथं पुनः प्रश्नितेऽपि परेण कृतमाधाकर्म विज्ञायते परभावस्य दुर्जेयत्वादिति, आह-लक्ष्यते विज्ञायते यदुत शुद्धमिदमिति। कैरित्याह बाह्यलिङ्गैरिति । फ़ प्रश्निते बाह्यलिङ्गेश्शुद्धाऽशुद्धं ज्ञायते ॥ तत्र बाह्यानि बहिर्भवानि सर्वजनप्रत्यक्षाणि लिङ्गानि चिह्नानि वचनविन्यासपरस्परावलोकनसविलक्षहसनादीनि, तेषां निपुणान् प्रत्याऽऽन्तरपरभावप्रकाशकत्वे गमकत्वाल्लिङ्गत्वं ततो बाह्यानि च तानि लिगानि चेति विग्रहस्तैरित्ययमर्थः। ऋज्व्यो नार्यः कृताधाकर्मिकाः पृष्टाः सत्यः तव निमित्तमिदं विहितमिति वदन्ति | मायाविन्यस्तु मुखेन गृहार्थं कृतमिदमिति जल्पन्ति, चेष्टया तु ज्ञातास्स्म इति सलज्जं परस्परं वीक्षन्ते किञ्चिद्वदन्ति च। तत आधाकर्मिकमेतदिति विज्ञाय न गृह्णन्ति साधवः । अथ कदाचित् प्रश्नानन्तरं गाढं दातारो रोषं कुर्यात् । यद्वा केयं मदीयाशनादिविषया भवतां तत्तिरित्यवज्ञावचनं ब्रूयाः ततस्तद्भावमलीकसत्यकोपादिकं विज्ञायाशनादि ग्राह्यमिति । तदेवબધો ભાવ ન હોય એટલે તે વસ્તુ એમજ સહેજે સહેજે આપી દે. આ પ્રમાણે સ્વદેશને ઉચિત દ્રવ્ય પ્રચુર પણ મળતું હોય અને અનાદરપૂર્વક દાતા એને આપતો હોય અને ત્રણ વગેરે સભ્યોવાળું ઘર હોય ત્યારે આધાકર્મની શંકાનો અભાવ હોવાથી ઉપરોક્ત પ્રમાણેના પ્રશ્નો ન પૂછે. અથવા, જેટલા અંશે શંકા થાય, તેમાં પ્રશ્ન પૂછીને દ્રવ્યને નિઃશંકિત કરીને ગ્રહણ કરે. ૦ પ્રશ્ન કર્યાબાદ બાહ્ય હાવભાવ દ્વારા શુદ્ધ કે અશુદ્ધ જાણી શકાય છે પ્રશ્ન :- પ્રશ્ન કરવા છતાં પણ બીજાએ આધાકર્મ કર્યું છે ? કે નહિ ? એની જાણ શી રીતે થાય? કારણ કે, બીજાના ભાવો જાણવા મુશ્કેલ હોય છે ને ? ઉત્તર :- “વિશ્વ = “તત્તે = આ શુદ્ધ છે કે નહિ ? તે કોના દ્વારા જણાય ? તે કહે છે, “વર્જ્યોતિરોહૈિ = “વાહ્ય નિઃ ' = બહારના ચિહ્નો દ્વારા. ચિહ્નો એટલે કે બહારમાં પ્રગટ થતાં સર્વજનપ્રત્યક્ષ એવા વચનવિન્યાસ-બોલવાનો ઢંગ, પરસ્પરાવલોકન-પરસ્પર એક બીજાને જોવું, વિત્નક્ષદલન' વિચિત્ર હાસ્ય વગેરે. નિપુણોને = બુદ્ધિશાળીઓને આ બાહ્ય ભાવો એ દાતાના આન્તરિક ભાવોને પ્રકાશિત કરનાર હોય છે. માટે લિંગ કહેવાય છે. વીહ્યાનિ વ તાનિ તિ િવ (તૈ:) એમ વિગ્રહ કરવો. ભાવાર્થ આ જાણવો કે, સરલ સ્ત્રીઓ હોય, તો એમને આધાકર્મ સંબંધી પ્રશ્ન પૂછવામાં આવે તો “આ આપના માટે કરેલ છે' એમ કહી દે પરન્તુ માયાવી હોય તો મોઢાથી કહે કે “આ અમારા ઘર માટે કરેલ છે પણ ચેષ્ટાથી તો “અમે જણાઈ ગયા છીએ' એમ લજ્જાપૂર્વક પરસ્પર જોવા માંડે અને કાંઈક ધીરેથી વાતો કરે ત્યારે આ આધાકર્મ છે એવું જાણીને સાધુઓ પ્રહણ ન કરે. ક્યારેક પ્રશ્ન પૂછે ત્યારે, દાતા ખૂબ ગુસ્સે ભરાય, અથવા તો “અમારા આ ભોજનાદિમાં આપને શી પંચાત' એમ અવજ્ઞાવચન બોલે ત્યારે તેનો ક્રોધ વગેરે સાચો છે કે જૂઠો એ જાણીને અશનાદિ ગ્રહણ કરવા. આ પ્રમાણે ગાથાના ચોથા પાદ વડે આધાકર્મને જાણવાના ઉપાય બતાવ્યા. આ જ પ્રમાણે, આગળના ઔદેશિકાદિ દોષોમાં પણ જ્યાં સૂત્રકારે વિશેષથી ન કહ્યું હોય ત્યાં જાતે દોષને જાણવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy