SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ ' अचित्तम्रक्षिते संसक्तिमदगर्हितवस्तुम्रक्षितस्याऽकल्प्यता च ॥ व्याख्या- इह प्रत्यासत्तिन्यायादचित्तम्रक्षितस्यैव च सर्वदैव मुख्यतया ग्रहणाच्च पूर्वं सचित्तमेक्षितस्य क्रमपरिहारेणाऽकल्पतोक्ता । पश्चादितरस्येति । तत्र संसक्तिर्मध्योत्पन्नैकेन्द्रियादिसत्त्वयुक्तत्वं । सा विद्यते येषां द्रव्याणां तानि मत्वर्थीये संसक्तानि, तानि च अचित्तानि च दधितक्रद्राक्षापानकादीनि । एतेषु मात्रकादेः खरण्टनतयापि जातेषु कदाचित् संसक्तिः स्यात्तानि संसक्ताचित्तानि तै अगर्हितैरपीति शेषः। करमात्रं प्रक्षितमकल्प्यमित्युत्तरेण योगः। अयमर्थः संसक्तिमद्दव्यैर्दध्यादिभिर्लेपकृन्मध्वादिभिश्च हस्तमात्राभ्यां प्रक्षिताभ्यां देयं वा साक्षादेतैर्मेक्षितं सद्दीयमानमकल्प्यमेकेन्द्रियादिवधસચિત્તદ્રવ્ય શુષ્ક અને આર્ટ્સ એટલે હેજપાણીવાળું એમ બે જાતના હોય છે માટે શુષ્ક અથવા આદ્ર એવા બે પ્રકારના સચિત્તદ્રવ્યથી ખરંટિત હાથથી અથવા ભાજનવડે અપાતું અશનાદિ અથવા તે અશનાદિ સાક્ષાત્ શુષ્ક અથવા આર્દ્ર સચિત્તદ્રવ્યથી ખરટિત હોય તો તે અકથ્ય છે.I૮૦ • અચિત્તમક્ષિતમાં સંસક્તિવાળા અગહિંતવસ્તુથી પ્રક્ષિતની અકલગતા • વ્યાખ્યાર્થ :- “પ્રત્યાત્તિન્યાય' થી નજીકમાં = આગળ જેની વાત ચાલતી હોય તેનું ગ્રહણ કરવું એને પ્રત્યાસત્તિન્યાય' કહેવાય છે. અચિત્તભ્રક્ષિતનું જ હંમેશા અને મુખ્યપણે ગ્રહણ થતું હોવાથી, પ્રથમ સચિત્તપ્રક્ષિતનો ક્રમ ઓળંગીને મૂળગાથામાં અચિત્તભ્રક્ષિતની અકલ્પતા કહેવાઈ છે અને પછી ઇતર = સચિત્તપ્રક્ષિતની અકલ્પતા કહેવાઈ છે. સંસક્તિ = જીવોત્પત્તિવાળું દ્રવ્ય જેમકે કઠોળ = કાચા દૂધ-દહીં વગેરેમાં ભેગા કરેલ મગ વગેરે આ સંસક્તિ બે પ્રકારે થાય (૧) ભાજન અને (૨) હાથ. (૧) દધિ, તક = દહીં, છાશ વગેરે જે તપેલી વગેરે સાધનથી વહોરાવે. એ તપેલી વગેરે એનાથી ખરડાયેલી હોય. અને એમાંજ મગ આદિ નાંખે તો દ્વિદલ થઈ જાય. જો કે સંસક્તથી માત્ર દહીં = કઠોળ જ નથી લેવાનું, એ તો ગૌણ છે પરન્તુ મુખ્યતયા પડ્યા પડ્યા પણ જેમાં જીવોત્પત્તિ = વિકસેન્દ્રિય થાય. જેમકે પૌઆમાં ઈયળ, ચણામાં ધનેરા વગેરે થાય તે લેવાના છે. તેમજ અત્રે “ઈન્દ્રિયવિસર્વયુજીવં’ કહ્યું છે તેથી ફુગ-નિગોદ થાય તે પણ લેવાનું છે. (૨) જે હાથથી વહોરાવ્યું હોય એ હાથ દહિ વગેરેથી ખરડાયેલ હોય અને એ હાથ મગ આદિમાં નાંખે તો ત્યાં પણ દ્વિદલ થાય. વસ્તુ અર્ધપક્વ હોય = મિશ્ર. વસ્તુ પક્વ હોય પણ સચિત્તસંબદ્ધ હોય જેમકે ગોટલી યુક્ત કેરી વગેરે એ સચિત્તસંબંદ્ધ કહેવાય. વસ્તુ પક્વ હોય પણ સચિત્તસંબંદ્ધ ન હોય જેમકે કેળું, એને અચિત્ત કહેવાય. વસ્તુ બહુતરસચિત્ત હોય એને સચિત્ત કહેવાય. વસ્તુ અલ્પતરસચિત્ત હોય એને મિશ્ર કહેવાય. [કેળા લો ઝૂમખાને ઝાડથી અલગ કરી દીધા બાદ બે ત્રણ દિવસે અચિત્ત થઈ જાય. પણ તાજુ ઉતારેલું હોય તો સચિત્ત હોય. પછી સમય જતાં મિશ્ર થાય. પરન્તુ કેળું ઝૂમખાથી છૂટા પડતાં તરત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy