SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ३२३ ... तत्र तस्मिन् द्विविधे प्रक्षिते प्रथममाद्यं सचित्तम्रक्षितं त्रिविधं त्रिधा स्यात् । कैरित्याह ‘भूदगवणेहिंति पृथिव्यब्वनस्पतिभिः प्रस्तावात् सचित्तैः पृथ्वीकायम्रक्षितमित्यादीनि तत्त्वं । ‘बीयंत्ति, द्वितीयमचित्तम्रक्षितं पुनर्द्विविधमेव द्विप्रकारमेव भवति । तुशब्दस्यैवकारार्थत्वात् । काभ्यामित्याह गर्हितेतराभ्यामिति तत्र गर्हितं लोकनिन्द्यं वस्तु इतरमगर्हितं लोकानिन्धं ताभ्यां द्रव्याभ्यामचेतनाभ्यां गर्हितवस्तुम्रक्षितमगर्हितवस्तुम्रक्षितं चेत्यर्थ इति गाथार्थः ।।७९ ।। अवतरणिका- अधुना अचित्तम्रक्षितं चाश्रित्य कल्प्याकल्प्यविधिमाह । मूलगाथा- संसत्तअचित्तेहि, लोगागमगरिहिएहि य जईण। सुक्कल्लसचित्तेहि य, करमत्तं मक्खियमकप्पं ।।८।। संस्कृतछाया- संसक्ताऽचित्तै लॊकाऽऽगमगर्हितैश्च यतीनाम् । शुष्कार्द्रसचित्तैश्च, करमात्रं म्रक्षितमकल्प्यम् ।।८०।। તત્થ’ = “તત્ર = તેમાં એટલે કે તે બે પ્રકારના પ્રક્ષિતમાં પ્રથમ સચિત્તભ્રક્ષિતના ૩ પ્રકાર છે. કોના દ્વારા એ ત્રણ પ્રકારો થાય છે ? તે કહે છે, “પૂર્વ-વર્દિ સિવિર્દ = “પૃથિવ્યવનસ્પતિ ત્રિવિધ” = પૃથ્વી-પાણી અને વનસ્પતિ દ્વારા ત્રણ પ્રકારો થાય છે. પ્રસ્તુતમાં સચિત્ત અંગેની વાત ચાલતી હોવાથી “સચિત્ત એવા પૃથ્વી-અ, અને વનસ્પતિ દ્વારા' એવો અર્થ જાણવો. “વી' = “દ્વિતીયમ્' = બીજા અચિત્તભ્રક્ષિતના, “વિદં તુ = “દ્વિવિદ્ય દિ = બે જ પ્રકાર પડે છે. “તુ' શબ્દ એ “એવંકાર' ના અર્થમાં છે. તે બે પ્રકારો શેનાથી પડે છે ? તે કહે છે, “રદિયરૂટિં = “ર્દિત-રૂતરાખ્યા” = ગહિત અને અગર્વિતથી બે પ્રકાર પડે છે. તેમાં, “ર્દિત' એટલે લોકોમાં નિન્ધવસ્તુ હોય તે મળ-મૂત્રાદિ અને “તર' = અગર્પિત એટલે કે લોકોમાં અનિન્ધવસ્તુ હોય તે દૂધ, ઘી વગેરે. અર્થાત ગહિત અને અગર્પિત એવા આ બે અચેતન દ્રવ્યોથી ગહિતવસ્તુમ્રક્ષિત અને અગહિતવસ્તુપ્રક્ષિત. આમ બે ભેદો થાય છે.. અવતરણિકા :- હવે અચિત્તભ્રક્ષિતને આશ્રયીને મધ્ય-અકથ્યવિધિને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સંસત્તત્તેિદિ = એકેંદ્રિયાદિ જીવવાળા અચિત્તદ્રવ્યોવડે, નોમ રિદિપઢિ = લોક અને શાસ્ત્રમાં નિંદિત દ્રવ્ય વડે, ય = અને, ના = સાધુઓને, સુવ7 = શુષ્ક અને થોડાંપાણીવાળા, રારિ = સજીવદ્રવ્યવડે ચ = અને, ર = હાથ, મત્ત = ભાજન = પ્રક્ષિત = ખરડાયેલું, વધું = અકથ્ય.l૮૦ મૂળગાથા-ગાથાર્થ :- એકેન્દ્રિયાદિ જીવો જેમાં ઉત્પન્ન થયા હોય એવા દહીં, છાશ આદિ અગહિત દ્રવ્યોથી ખટિત હાથ અથવા ભાજન હોય અથવા અપાતું અશનાદિ જેમાં એકેન્દ્રિયાદિ જીવો ઉત્પન્ન થયા હોય એવા દ્રવ્યથી ખરડાયેલ હોય તો તે જીવોના વધના દોષથી અકથ્ય છે. તથા ઈતર લોક અને જિનશાસનમાં નિંદિત એવા મઘ, માંસ, ચરબી, લોહી અથવા મૂત્રાદિ અશુચિપદાર્થોથી ખરંટિત હાથ અથવા ભાજન હોય અથવા અપાતું અશનાદિ તેવી નિંદિત વસ્તુઓથી ખરડાયેલ હોય તો તેમાં પણ જીવવિરાધના તથા શાસનઅપભ્રાજના આદિ દોષો હોવાથી અકથ્ય છે. સચિત્તભ્રક્ષિતમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy