SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ द्वितीये दिने दधि दीयमानं साधुना नेष्टम् । ततो म्रक्षणतक्रादितया कृत्वा स्थापयतीत्येवं परम्परस्थापनासम्भवः। एवमिक्षुरसादिष्वपि वाच्यम् । इदं चात्मार्थितं सत् सर्वपर्यायापन्नमपि शुद्ध्यतीत्याज्ञा। नवरं म्रक्षणघृते क्रियमाणेऽग्निविराधनाकृत आधाकर्म्मदोषोऽपि स्यात्तेन चात्मार्थितमपि तन्न शुद्ध्यतीति । एतदनुसारेण घृताद्यनन्तरस्थापनासम्भवोऽपि वाच्यः । चिराऽचिरस्थापनायाः स्वरूपम् तथा 'दव्वट्टिई जाव चिरं 'ति द्रव्यस्य घृतगुडादेः साधुदानबुद्ध्या स्थापितस्य स्थितिर्विवक्षितपर्यायेणावस्थानं स्वरूपाप्रच्युतिर्द्रव्यस्थितिस्तां यावन्मर्यादीकृत्य चिरस्थापितं स्यादेतच्चोत्कृष्टतो देशोनामपि पूर्वकोटिं यावत् सम्भवतीति । तथाहि किल पूर्वकोट्यायुषा अष्टवार्षिकेण साधुना पूर्वकोट्यायुष्का છે. આવી પરમાત્માની આજ્ઞા છે. પરન્તુ સાધુને ઉદ્દેશીને માખણનું ઘી કરતી વખતે અગ્નિ વિરાધનાના લીધે આધાકર્મદોષ, આરંભદોષ અને જીવહિંસાદોષ હોવાથી તે ઘી ‘સ્માર્થ’ હોવા છતાં શુદ્ધ નથી = અકલ્પ્ય છે. આનો ભાવાર્થ આ છે કે સાધુએ જ્યારે દહીંની ના પાડી એટલે ગૃહિણીએ હવે સમજી ગઈ કે સાધુ વહોરવાના નથી. એટલે “આ સાધુને આપવું છે.” એ રૂપે જે સ્થાપનાનો ભાવ હતો તે ઉડી ગયો જતો રહ્યો. એટલે દહીં પછીના જે કાંઈ પણ માખણ-ઘી વગેરે પર્યાયો થયા. એ બધું ‘આત્માર્થ’ હોવાથી સાધુ માટે કલ્પ્ય છે. કારણ કે એમાં સામાન્યથી સ્થાપનાનો દોષ નીકળી ગયેલો હોય છે. એવી જિનાજ્ઞા છે. છતાં પણ સાધુને ઉદ્દેશીને માખણનું ઘી વગેરે કરીને સ્થાપી રાખવામાં અગ્નિ વિરાધનાના લીધે આધાકર્મનો દોષ પણ સંભવી શકે છે. માટે ઘી વગેરે સાધુને અકલ્પ્ય છે. આજ રીતે ઘીવગેરેની અનન્તર-સ્થાપનાનો સંભવ પણ કહેવા યોગ્ય છે. ♦ ચિર-અચિરસ્થાપનાનું સ્વરૂપ છે આ રીતે પરંપર-અનંતરની વાત પૂરી થઈ. હવે ચિર અને ઈત્વર કહે છે. = અચિરસ્થાપનાની વાત ચિરસ્થાપના :- ‘તકિડું નાવ વિર' = ‘સ્થિતિમ્ યા—િ' = સાધુને દાનઆપવાની બુદ્ધિથી સ્થાપેલું ઘી-ગોળવગેરે દ્રવ્યની મર્યાદાયુક્ત કાળની સ્થિતિ એટલે કે જે રૂપે રાખ્યું હોય એજ રૂપે દ્રવ્યની જે સ્થિતિ જેમકે ગોળરૂપે સ્થાપ્યું હોય તો ગોળરૂપે જ રહે પણ એનું રૂપાંતર ન થયેલું હોય તેને ચિરસ્થાપના કહેવાય છે. આ ચિરસ્થાપના ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટીવર્ષ સુધી પણ સંભવે છે. તે આ રીતે કે. હાલ જેમની ઉંમર ૮ વર્ષની છે એવા પૂર્વકોટી આયુષ્યવાળા કોક બાળમુનિએ પૂર્વકોટી વર્ષ ૧. ‘વ્રુક્ષાં ચ ધૃસંઘ' ‘વ્રુક્ષાવૃત્તે’ કરવાથી અર્થ બેસતો નથી માટે પ્રક્ષનેન વૃત્ત વિમામાં સતિ' એ પ્રયોગ લેવો વધુ ઉચિત લાગે છે. કારણ કે માખણ બનાવવા માટે અગ્નિનો ઉપયોગ થતો નથી તો ‘માખણ અને ઘી કરતી વખતે એ કરતા માખણનું ઘી કરતી વખતે' એમ અર્થ કરવો વધારે યોગ્ય લાગે છે અને તેથી અર્થ સંગતિ બરાબર સમજી શકાય એમ છે. Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy