SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ___ सहवास-विषयको पल्लीद्रष्टांतः फु वसंतउरं नयरं आसि। तत्थ य अरिमद्दणो नाम राया। इउ य तस्स राइणो देसस्स पच्चासन्ना विसगिरिसंनिविट्ठा अत्थि एगा भिल्लपल्ली। तत्थय बहवे चोरा वणियबंभणाइणो वसन्ति । ते य चोरा सयावि तस्स राइणो मंडले चोरियं काउं पल्लीए पविसन्ति । सा य न केणइ राइणो सामन्ताइणो जेत्तुं सक्किज्जइ । अन्नया अमरिस्साझरियहिययेण महासमग्गियं काऊण सयमेव गंतूण राइणा पल्ली गहिया। तीए गिज्झमाणीए चोरा केवि हया, केवि नट्ठा। वणियबंभणाइएहिं चिन्तियं जहा अम्हं अचोराणं राया न किंचि करेहि त्ति ते न नट्ठा। राइणा ते वि गहाविया। तेहिं भणियं जहा देव ! अम्हे वणियबंभणाइणो न चोरा । राइणा वुत्तं तुब्भे चोरेहितो वि अवराहिणो, जे अम्हाणं अवराहकारीहिं चोरेहिं सह एगत्थ वसह । तउ निग्गहिय त्ति । एवमिहाप्याधाकर्मिकभोक्तृभिस्सह संयमवता साधुना न वस्तव्यम् । संयमभ्रंशादिदोषसद्भावात्, तथाहि ते आधाकर्मणो अवलोकनेन गंधेन गुणवर्पनेन चाधाकवर्जकमभिष्वङ्गविकृत्यादिपरिभोगरहितमपि साधुमाधाकर्मपरिभोगवाञ्छाकारिणं कुर्वन्तीत्येतैः सह संवासो दूरतस्त्याज्यः । अत्र दृष्टान्तदान्तिकयोजना यथा पल्ली-दृष्टान्ते उपनयः ॥ नृपस्थानीयानि कर्माणि, पल्लीस्थानीया वसतिश्चौरस्थानीया आधाकर्मभोजिसाधवो, वणिगादि • સંવાસને વિશે પલ્લીનું દૃષ્ટાંત • વસંતપુર નામનું નગર. ત્યાંનો રાજા અરિમર્દન હતો. રાજ્યની નજીક વિષગિરિનામનું સન્નિવેષ હતું. ત્યાં એક ભિલ્લપલ્લી રહેતી. ત્યાં ઘણા ચોરો અને વાણિયા તથા બ્રાહ્મણો રહેતા હતા. તે ચોરો હંમેશા તે રાજ્યમાં ચોરી કરી પાછા પલ્લીમાં વળતા. મન્ત્રી વગેરે કોઈ તેમને જીતી ન શક્યા. એક વાર ગુસ્સામાં આવીને મોટું સૈન્ય લઈ જવા પૂર્વક રાજાએ તેઓ પર ચઢાઈ કરીને તેઓને પકડતા કેટલાક પકડાયા અને કેટલાક ભાગી ગયા. એવે વખતે વાણિયા અને બ્રાહ્મણાદિએ વિચાર્યું કે “અમે ચોર નથી એટલે અમોને ગ્રહણ કરશે નહિ” એમ કરી ત્યાંથી ભાગ્યા નહિ. પરન્તુ રાજાએ તો તે બધાનેય પકડડ્યા. તેઓએ રાજાને કહ્યું “દેવ ! અમે ચોર નથી. અમે તો વાણિયા અને બ્રાહ્મણો છીએ.” રાજાએ કીધું “તમે ચોર કરતા પણ વધારે અપરાધી છો કારણ કે અમારા અપરાધી એવા ચોરોની સાથે તમે એક જગ્યાએ રહ્યા.” એમ કરી તેઓનો પણ નિગ્રહ કર્યો. એજ રીતે અહિં પણ આધાકર્મ ખાનાર સાધુઓની સાથે રહેવું ન જોઈએ. કારણ કે એમાં સંયમ નષ્ટ થવું વગેરે દોષો થવાનો સંભવ છે. આધાકર્મ ખાનાર સાધુઓ આધાકર્મના જોવાથી, ગંધથી, ગુણવર્ણન વડે આધાકર્મને ન ખાનાર, એના પર રાગને ન કરનાર, વિગઈ વગેરે ન ખાનાર એવા પણ મુનિને આધાકર્મ ખાવાની ઈચ્છા ઉત્પન્ન કરી દે છે. માટે તેઓની સાથે સંવાસ દૂરથી જ ત્યજી દેવો. પલ્લી દ્રષ્ટાંતનો ઉપનય હવે દૃષ્ટાંત અને દાષ્ટ્રન્તિક ભાવને કહે છે. આમાં વાણિયા-બ્રાહ્મણ તથા દુષ્ટ સાધુની સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy