SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानीया आधाकर्मभोक्तृभिस्सहवासिसाधवः उपालम्भमरणस्थानीया दुर्गतिः। इह वणिग्ब्राह्मणादिभिः सहवासदुष्टसाधुभिश्च प्रकृतं । तत्र चौराणामाधाकर्मभोक्तृसाधूनां च पूर्ववत् प्रतिषेवणादयश्चत्वारोऽपि भावनीयाः। अनुमोदनायां राजदुष्टदृष्टान्तो यथा म अनुमोदनाविषयको राजदुष्टदृष्टांतः । एगंमि नयरे एगो वणियकुमारो अतीव सुरूवो अत्थि सो य अतीव परमहिलाभिलासी । अन्नया अंतेउरसमीवं गच्छन्तो अंतेउरियाहिं दिट्ठो। तेण य ताउ दिट्ठाउ। परोप्परं अणुराओ जाओ। ततो दिव्वजोएणं कहवि संपत्ती। एसो पइदिणं ताउ आसेविउं पयट्टो। पच्छा रन्ना नाओ। तउ आहरिय विभूसिय अन्तेउरे पविठ्ठो समाणो, हरावेऊण मारावेऊण य नयरमज्झे पक्खिवाविओ। तत्थ य कप्पडियवेसेण हेरिया मुक्का, भणिया य जहा जे एयं पसंसंति निंदन्ति य ते दो वि तुब्भेहिं मम सगासे आणेयव्वा । सो य लोगेण वेढिओ, वुत्तंतं जाणिऊण एगेण भणियं 'जाएण जीवलोए सयलेण वि नरेण मरियव्वं' परं जाउ अंतेउरियाउ अम्हारिसेहिं अहन्नेहिं नयणेहिं वि न दीसन्ति ता भुज्जमाणिऊण मओ ताए स धन्नो । अन्नेहिं भणियं अधन्नो एसो उभयलोगविरुद्धकारी, जो जणणीतुल्लाणं नियसामियंतेउरियाणं चुक्को। एयं सोउं हेरिएहिं સહવાસની વાત મુખ્ય છે. - રાજાને સ્થાને કર્મો, પલ્લીના સ્થાને વસતિ, ચોરના સ્થાને આધાકર્મખાનાર સાધુઓ, વાણિયા અને બ્રાહ્મણઆદિના સ્થાને આધાકર્મખાનાર સાધુઓની સાથે સહવાસકરનારા સાધુઓ અને ઠપકો તથા મરણના સ્થાને દુર્ગતિ. અહિં પણ ૪ દોષોની ભાવના આ પ્રમાણે જાણવી. જે ચોરી ચોરી કરવા ગયા તેઓની પ્રતિસેવા થઈ, ચોરી કરવા ન ગયેલા જેઓ પલ્લીમાં રહે-રક્ષણ કરે તેઓની પ્રતિશ્રવણા થઈ. આ અધ્યાહારથી લેવું. ચોરોની પલ્લીની સાથે રહેનાર બ્રાહ્મણાદિનો સંવાસ જાણવો અને જે રસોઈયા વગેરે હોય તેઓની અનુમોદના જાણવી. આ પણ અધ્યાહારથી લેવું. (દાર્રાન્તિકમાં પણ આ રીતે ચારેય દોષો ઘટાવવા) • અનુમોદના વિશે રાજદુષ્ટનું દ્રષ્ટાંત એક નગરનો એક અતિરૂપવાળો વણિકકુમાર ખૂબજ પરસ્ત્રીકામી હતો. એક વાર અન્તપુરની બાજુમાં જતો રાણીઓ વડે જોવાયો. તેણે ય તેને જોઈ. પરસ્પર અનુરાગ થયો અને ભાગ્યયોગે ક્યાંક ભેટો થઈ ગયો. એ રોજ તેની સાથે ભોગ કરવા લાગ્યો. રાજાને ખબર પડી. એટલે બીજા દિવસે એ યુવાન જ્યાં અન્તપુરમાં પ્રવેશે છે ત્યાંજ એને પકડાવીને અને મારીને નગરની મધ્યે ફેંકાવડાવ્યો. અને રાજાએ પરદેશીના વેશે ગુપ્તચરોને મૂક્યા અને કીધું “જે આને નિંદે અથવા પ્રશંસા કરે, તે બન્નેને મારી પાસે લાવવા.” તે યુવાન લોકો વડે વીંટાડાયો. ત્યાં આ યુવાનના વૃતાંતને જાણીને લોકોમાંથી કેટલાકે કીધું “જોકે બધાયને મરવાનું તો છે જ પણ આ ધન્યવાદને પાત્ર છે કે જેને રાજરાણિઓ સાથે રમવા મળ્યું. અમારા જેવાઓને તો એના દર્શનેય દુર્લભ છે.” બીજા કેટલાક બોલ્યા “આ અધન્ય છે કે જેણે ઉભયલોક વિરુદ્ધ કાર્ય કર્યું. માતાતુલ્ય પોતાના રાજાની રાણીને પણ ન છોડી.” ગુપ્તચરોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy