SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ पच्चक्खेहिं होऊण रन्नो समप्पिया। राइणा उ, जेहिं सो पसंसिओ ते वावाइया इयरे मुक्का पूइया य त्ति। एवमिहाप्येके साधव आधाकर्म भुजते, अपरे च जल्पन्ति धन्या एते सुखं जीवन्ति, अन्ये तु ब्रुवते धिगेतान् ये आगमनिषिद्धमाहारं भुजते। अत्रोपनयः, फू अनुमोदनविषयक-राजदृष्टदृष्टांतस्योपनयः ॥ अन्तःपुरस्थानीयमाधाकर्म, तत्सेवकवणिक्सुतस्थानीयास्तत्सेवकाः साधवः । धन्योऽयमिति जल्पकपुरुषस्थानीयास्तत्सेवकसाधुवर्णकाः साधवः। अधन्योऽयमिति जल्पकपुरुषस्थानीयास्तत्सेवकसाधुनिन्दकाः साधवः । नृपस्थानीयानि कर्माणि । मरणस्थानीयः संसारः। इह दृष्टान्ते यैर्युवा धन्य उक्तो दार्टान्तिके तु यैराधाकर्मभोजिनः श्लाघितास्तैः प्रक्रान्तं । तत्र दृष्टान्ते यूनो दार्टान्तिके तु यैराधाकर्मभोजिनां प्रतिषेवादयश्वत्वारोऽपि पूर्ववद् भावनीयाः। उक्ताः प्रतिषेवणादयश्चत्वारोऽपि सप्रपञ्चं प्रकाराः। साम्प्रतमेतेषां प्रदर्शितन्यायेन बहुदोषदुष्टत्वादाधाकर्मिकहेतुत्वाच्च परिहार्यतां दर्शयन्नाह । # प्रतिषेवणादि त्रिविधत्रिविधेन त्याज्यम् ॥ तो. ते तं च चए त्ति । यतः पूर्वोक्ता दुर्गतिपातादिदोषनिबन्धनाः प्रतिषेवणादयस्ततः कारणात्तान પ્રત્યક્ષ થઈને બન્ને પ્રકારના લોકોને પકડી રાજા પાસે હાજર કર્યા. રાજાએ યુવાનની પ્રશંસા કરનારને મારી નંખાવ્યા, તેમજ બીજાઓનું માન-સન્માન કરી છોડી મૂક્યા. એજ રીતે અહિં પણ કેટલાક સાધુ આધાકર્મ ખાય. કેટલાક કહે “ધન્ય છે એઓને મજેથી જીવે છે.” વળી કેટલાક કહે “એઓને ધિક્કાર છે કે આગમ નિષિદ્ધ આહાર કરે છે.” • અનુમોદના વિષચક રાજદુષ્ટ - દૃષ્ટાંતનો ઉપનય છે દૃષ્ટાંત-દાન્તિક ભાવ કહે છે. આમાં જેઓ વડે યુવાન ધન્ય કહેવાયો તેઓની અને આધાકર્મ ખાનારની પ્રશંસા કરનારની મુખ્યતા છે. અન્તપુરના સ્થાને આધાકર્મ છે, તેણી સાથે ભોગ ભોગવનાર યુવાન(વણિકકુમાર)ના સ્થાને આધાકર્મખાનાર સાધુઓ, “આ ધન્ય છે” એમ બોલનારના સ્થાને આધાકર્મખાનારની પ્રશંસાકરનાર સાધુઓ, “આ અધન્ય છે” એમ બોલનારના સ્થાને આધાકર્મખાનારને નિન્દનાર સાધુઓ, રાજાના સ્થાને કર્મો, મરણના સ્થાને સંસાર છે. અહિં પણ ૪ દોષોની ભાવના આમ જાણવી. જે યુવાને દુરાચાર કર્યો એ પ્રતિસેવા, જે દ્વારપાલાદિએ એને અંદર જવા માર્ગ આપ્યો તે પ્રતિશ્રવણા. જે લોકોએ “આ યુવાનને ધન્ય છે એવું બોલ્યા” તે અનુમોદના જાણવી અને જે અત્તેપુરરક્ષકો મૌનપણે રહ્યાં તે સંવાસ જાણવો. આ અધ્યાહારથી જાણવું. (દાઝાન્તિકમાં પણ આ રીતે ચારેય દોષો ઘટાવવા) આ પ્રમાણે પ્રતિષવણા વગેરે ચારેય પ્રકારો વિસ્તાર પૂર્વક કહ્યા. હવે, ઉપર બતાવ્યા પ્રમાણે આધાકર્મના હેતુ હોવાથી અને બહુ દોષોથી દુષ્ટ હોવાથી આ પ્રતિષવા વગેરે ચારેની પરિહાર્યતાને બતાવતા કહે છે. • પ્રતિષવણાદિ ત્રિવિધ-ત્રિવિધે ત્યાજ્ય છે , તો તે ત વ વU' = “તતઃ તામ્ તમ્ ૨ ચને', “તત: – તેથી એટલે કે પૂર્વોક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy