SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ साधवः स्युस्तत्र केनापि साधुनाऽऽधाकानीय कश्चित्साधुर्निमन्त्रितो यदुत भुंक्ष्व त्वमेनमाहारमहमपि भोक्ष्य इत्युक्ते प्रयच्छ मह्यं येन भुञ्ज इति यस्तदभ्युपगच्छति स एकः साधुः, अपरश्च निमन्त्रितो वक्ति न भोक्ष्येऽहं किन्तु त्वमेनं भुक्ष्वेति यद्वा आधाकर्मभोजिचित्तरक्षणार्थमुपयोगे लाभशब्दं जल्पन् आलोचिते सुलब्धमिति वा भाषमाण इति द्वितीयः। अन्यश्च तूष्णीभावमादाय आस्त इति मौनभाक् तृतीय इत्येते त्रयः साधवः प्रतिश्रवणाविषयाः। अपरश्चाकल्प्यमेतदिति न ग्रहीष्ये इत्यानायकनिवारयिता चतुर्थो यतिः। स च निषेधकत्वात् शुद्धः । म राजसुतदृष्टान्ते उपनयः इह दृष्टान्ते पदातिवग्गैर्दान्तिके तु साधुभिः प्रदर्शितरूपैस्त्रिभिः प्रकृतं । अत्र दृष्टान्तदा - न्तिकयोजना यथा- कुमारस्थानीय आधाकर्मणा निमन्त्रयिता साधुः, पितृवधस्थानीय आधाकानिषेधः। क्रमेण प्रस्थिताद्यपदातिराशित्रयस्थानीयमाद्यं साधुत्रयम् । राजकथकपदातिस्थानीयश्चतुर्थः साधुः। तथा दृष्टान्ते कुमारस्य दार्टान्तिके त्वाधाकानायकसाधोः प्रतिषेवणादयश्चत्वारोऽपि विषयविभागेन वाच्यास्तत्र पितृमारणाय प्रवृत्तत्वेन प्रतिषेवणा। वयं नृपमारणे सहाया भविष्याम इत्यादीनां वचनानिषेधकत्वादिना प्रवर्तकत्वेन प्रतिश्रवणा, शेषं प्रतिषेवणावदनुमोदना यावद्वाच्यमिति । संवासे पल्लीदृष्टान्तो यथाતે એક પ્રકારનો સાધુ, “હું નહિ ખાઉં પણ તમે ખાઓ” એમ કહેનાર બીજા પ્રકારનો સાધુ અથવા ઉપયોગની ક્રિયામાં ‘લાભ' શબ્દ બોલનાર અને ગોચરી આલોવતી વખતે “તમને સારું મળી ગયું.” એ પ્રમાણે કહેનાર બીજા પ્રકારનો સાધુ જે મૌન રહે તે ત્રીજા પ્રકારનો સાધુ આ ત્રણે પ્રકારના સાધુઓ પ્રતિશ્રવણાના વિષય બને છે અને “આ અકથ્ય છે માટે નહિ લઉં” એમ લાવનાર બધાને નિવારે તે ચોથા પ્રકારનો સાધુ તે નિષેધક હોવાથી શુદ્ધ છે. અહીં દષ્ટાંત અને દાષ્ટ્રત્તિક ભાવ કહે છે. અહિં દૃષ્ટાંતમાં સૈનિકોનો સમુદાય અને દાર્દાન્તિકમાં મુખ્યતયા ઉપર બતાવેલ ત્રણ પ્રકારના સાધુની વિચારણા કરવાની છે. તે દષ્ટાંત અને દાન્તિકની યોજના આપ્રમાણે રાજસુત દ્રષ્ટાંતનો ઉપનય • રાજકુમારના સ્થાને – આધાકર્મ ખાવા માટે નિમત્રતો સાધુ પિતૃવધના સ્થાને – આધાકર્મનો નિષેધ ન કરવો. કાર્ય કરવાને ક્રમે કરીને તૈયાર થયેલ ત્રણ પ્રકારના સૈનિકોના સ્થાને – પ્રથમ ત્રણ પ્રકારના સાધુ. રાજાને કહેનાર સૈનિકના સ્થાને – ચોથા પ્રકારના સાધુઓ જાણવા તથા દષ્ટાંતમાં રાજકુમાર અને દાર્રાન્તિકમાં આધાકર્મલાવનાર સાધુની પ્રતિષવા વગેરે ચારે પ્રકારના દોષો જાણવા. તે આ પ્રમાણે. પિતાજીને મારવા પ્રવૃત્ત થવા વડે પ્રતિષવા. રાજાને મારવામાં અમે સહાયક થઈશું એમ (અનિષેધના) વચનો દ્વારા વધમાં પ્રવર્તક હોવાથી પ્રતિશ્રવણા સ્વીકાર. તેઓની સાથે જ મૌનપણે રહેવાથી સંવાસ અને પ્રશંસા આદિથી અનુમોદના. (દાષ્ટ્રન્તિકમાં પણ આ રીતે ચારેય દોષ ઘટાવવા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy