SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ पातः। इह दृष्टान्ते चौरैगोभक्षकपथिकैश्च दार्टान्तिके त्वाधाकर्मभोक्तृसाधुभिस्तन्निमन्त्रिताधाकर्मभोक्तृसाधुभिश्च प्रकृतं तत्र दृष्टान्ते गोभक्षकपथिकानां दान्तिके त्वाधाकानीय स्वयं भोक्तृसाधूनां च निमन्त्रितभोक्तृसाधूनां च प्रतिषेवादयश्चत्वारोऽपि वाच्यास्तत्र पथिकानां गोमांसभक्षणं प्रतिषेवणा। तेषामेव भोजनार्थं चौरैर्निमन्त्रितानां गोमांसभक्षण-परिषेवणादिक्रियाप्रवृत्त्या निषेवणेन तत्परिभोगं प्रतिप्रवर्तकत्वात् प्रतिश्रवणा। चौरैः सार्द्धमेकत्र निवसनेन संवासः । तेष्वेव बहुमानादनुमोदना स्यात् । यतिजनेष्वाधाकानीय भक्षणेन प्रायः परिभोगकरणपरिणतत्वेन च द्रव्यतो भावतश्च प्रतिषेवणा, आधाकर्मणैवान्येषां परिभोगं प्रति प्रयोजकतया प्रतिश्रवणा, यस्मै तदानीय ददाति तेन सार्द्धमेकत्र संवसनेन संवासस्तत्रैव बहुमानादनुमोदनेति, अकल्पमेतदिति न ग्रहीष्ये इत्यानायकं निवारयतां प्रतिषेवणा न भवतीति। प्रतिश्रवणायां राजसुतो दृष्टान्तः, तद्यथा प्रतिश्रवणा-विषयको राजसुतदृष्टांतः फु एगमि नयरे थेरो राया रज्जधुरं परिपालेइ इउ य तस्सेगो (ग्रंथाग्रं ५००) कुमारो रज्जगहणुस्सुओ चिन्तेइ जहा एसो मम पिया थेरो वि न मरइ त्ति नियभडे सहाए काऊण एवं मारेऊण रज्जं गिण्हामि । तओ नियभडेहिं सह एयं मंतियं । तत्थ केहिं वि वुत्तं अम्हे तुह सहाया भविस्सामो, केहिं वि वुत्तं एवं करेहि, केहिं वि तुसिणीकया, केहिं वि तं सव्वं रन्नो निवेइयं । तत्थ पढमा तिन्नि वि कुमारो य रन्ना वावाइया, चउत्थो पूइयत्ति । एवमत्रापि त्रयः ૧) પથિકો વડે ગોમાંસનું ભક્ષણ – આધાકર્મ લાવીને ખાવામાં પ્રાયઃ કરીને એનો પરિભોગ કરવાની પરિણતિ હોવાથી તે દ્રવ્યથી અને ભાવથી પ્રતિષવણા. ૨) ચોરોનું નિમંત્રણ સ્વીકારી ગોમાંસ ભક્ષણ કરનાર અને પીરસનાર પથિકો – આધાકર્મ લાવીને નિમન્ત્રણ કરે અને જે નિમત્રણ સાંભળે અને જ્યાં સુધી ખાય નહિ તે પ્રતિશ્રવણા. ૩) ચોરોની સાથે એકજ જગ્યાએ રહેવું – આધાકર્મ ખાનાર સાધુઓ સાથે રહેવું તે સંવાસ. ૪) અરસ પરસના બહુમાન થી પ્રશંસા કરે – એકબીજાના બહુમાનથી પ્રશંસા કરે = અનુમોદના. પરન્તુ “આ અકથ્ય છે હું ગ્રહણ નહિ કરું” એમ કહી જે લાવનારને નિવારે. તો તેની પ્રતિષવણા ने थाय: • પ્રતિશ્રવણાને વિષે રાજપુત્રનું દૃષ્ટાંત છે એક નગરમાં વૃદ્ધ રાજા રાજ્યને સંભાળે છે. તેનો પુત્ર રાજ્યગ્રહણ કરવાને ઉત્સુકતાથી સૈનિકોને પોતાની સહાયમાં રાખીને રાજાને મારવાનો કિમિયો ઘડ્યો. તેણે એ વાત સૈનિકોને કરી. તો કેટલાક સૈનિકોએ સહાય કરવાની મંજુરી આપી, કેટલાકે કહ્યું “આ પ્રમાણે કરો.” કેટલાક મૌન રહ્યાં. પણ કેટલાકે રાજાને જઈને વાત કરી. રાજાએ રાજપુત્ર અને પ્રથમ ત્રણ પ્રકારના સૈનિકોને મરાવ્યા. અને ચોથા પ્રકારના સૈનિકોની પૂજા = સત્કાર-સન્માન કરી. આ એજ રીતે અહિ પણ જે આધાકર્મ લાવીને બીજાને ખાવા નિમન્ત્ર. તો તે પણ ખાવા આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy