SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ काउं निब्भया भोयणवेलाए, तेसिं गोणीणं मज्झाउ कत्तियाउ विणासिऊण भोयणत्थं पएउं लग्गा तंमि पत्थावे के वि पहिआ अन्नेवि मिलिया, भोयणकरणत्थं सव्वेवि चोरेहिं भोत्तुकामेहिं निमंतिया ततो केइ भुंजिउं पयट्टा, केहिं वि गोमंसभक्खणं बहु पावं ति काउं सयं भक्खणं न कयं किंतु परिवेसणाइ पारद्धं । एत्थन्तरे कूविया आगया, तेहिं सव्वे ते गहिया तत्थ जे पहिआ आसि ते पहिया अम्हे त्ति भणन्ता वि गोमंसभक्खणपरिवेसणादिदोसेण ते वि इयरे वि तेहिं वहियत्ति । एवमिहापि ये आधाकानीय स्वयं भुञ्जते भुङ्ग्ध्वं यूयमिति निमन्त्रिता वा ये भुञ्जते ये च तत्परिवेषयन्ति ये च तद्ग्रहणाय पात्राणि धरन्ति ते एवं कुर्व्वन्तस्सर्वेऽपीह जन्मनि तीव्र कर्म बद्ध्वा दुर्गतौ पर्यटन्तीति । दृष्टान्तदाान्तिकयोजनात्वेवम्, यथा ॥ चौरदृष्टान्ते उपनयः ॥ चौरस्थानीया आधाकर्मनिमन्त्रकाः साधवः, गोमांसभक्षकपथिकस्थानीया निमन्त्रिताधाकर्मभोजिसाधवो, गोमांसपरिवेषकपथिकादिस्थानीया आधाकर्मपरिवेषकादिसाधवो, गोमांसाभ्यवहारस्थानीयमाधाकाभ्यवहरणम् । पथस्थानीयं मनुष्जन्म, कूजिकस्थानीयानि कर्माणि, मरणादिस्थानीयो नरकादिએટલામાં બીજા પણ કેટલાક પથિકો મળ્યા. ભોજન કરવા માટે ચોરોએ બધાને આમંત્ર્યા. એટલે કેટલાક પથિકો ચોરોની સાથે ગોમાંસ ખાવા બેસી ગયા. પણ કેટલાક તો ગોમાંસ ભક્ષણ એ મોટું પાપ છે એમ કહી પોતે વાપરવા ન બેસતા પીરસવાનું કામ કર્યું.. એટલામાં નગરરક્ષકો ત્યાં આવી પહોંચ્યા. બધાને પકડી લીધા. એમાં જે પથિકો હતા તેઓએ કીધું કે “અમે તો પથિક છીએ (ચોર નથી)” છતાં પણ ગોમાંસ જાતે ખાવું અથવા ચોરોને પીરસવાનું વગેરે કામ કર્યું હોવાથી ચોરોની સાથે તેઓનો પણ વધ કરાયો. એજ રીતે અહીં પણ જેઓ આધાકર્મ લાવી સ્વયં વાપરે અથવા “તમે ખાઓ” એમ નિમન્નિત કરાયેલા જેઓ ખાય છે અને જેઓ પીરસે છે તથા તેને ગ્રહણ કરવા જે પાત્રા ધરે છે. આ પ્રમાણે કરતાં તેઓ બધાજ આ જન્મમાં તીવ્ર કર્મોને બાંધીને દુર્ગતિમાં ભટકે છે. ચોરના દ્રષ્ટાંતનો ઉપનય • અહિં દષ્ટાંતમાં ચોરો અને ગોમાંસભક્ષકો પથિકો વડે અને દાદાન્તિકમાં આધાકર્મ ખાનાર સાધુઓ તથા નિમત્રણ પામીને આધાકર્મ ખાનાર સાધુઓ વડે મુખ્યતયા વિચારણા કરવાની છે. ચોરના સ્થાને – આધાકર્મની નિમત્રણ કરનારા સાધુઓ. ગોમાંસ ખાનારા પથિકોના સ્થાને – નિમત્રણ આપ્યા બાદ આધાકર્મ ખાનારા સાધુઓ. ગોમાંસ પીરસનાર પથિકોના સ્થાને – આધાકર્મી આહારને પીરસનાર સાધુઓ. ગોમાંસ ખાવાના સ્થાને – આધાકર્મનું ભોજન. પંથ = ગામ બાજુના રસ્તાના સ્થાને – મનુષ્ય જન્મ. નગરરક્ષકોના સ્થાને – કર્મો. મરણ = વધઆદિના સ્થાને – નરકાદિમાં પતન. ઉપરોક્ત દૃષ્ટાંતમાં ચારેય દોષોની સંભાવના જાણવી. તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy