SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ १३२ कथितेऽनेषणीयमिति ज्ञात्वा परिहरणीयमिति । म सूक्ष्मोत्वष्कणाऽवष्वष्कणयोः संभवः फु सूक्ष्मोत्ष्वष्कणरूपा प्राभृतिका, यथा किल काचिद्गृहस्थी सूत्रकर्त्तनादिव्यापारवती जनन्यादिका बालकेन रुदता भोजनं याच्यते यथा हे मातर्मह्यं भोजनं प्रयच्छेति । तत्र च प्रस्तावे पर्यासन्नगृहेषु पर्यटन् यतिस्तया दृष्टः । सा च तं दृष्ट्वा सूत्रकर्त्तनादिलोभेन बालकं झलन्तं प्रत्यवादीत् मा पुत्र प्रलप, मा रोदीश्च त्वमिह मद्गेहे गेहानुगेहक्रमेण विचरन् यतिराऽऽगमिष्यति तद्भिक्षादानायोत्थिता सती तवापि तत्समकालमेव भोजनं दास्यामीत्यतः प्रतीक्षस्व त्वं कञ्चित्कालं यावद्यतिरागच्छति । ततः सा साधावागते धर्माद्यर्थमुत्थाय बालकभोजनदानसमं यतेर्भिक्षादानं करोति । इह च यत्र क्षणे याचितं भोजनं तत्रैव तया कर्तुमुचितस्य पुत्रभोजनदानस्य तदुल्लङ्घ्य भविष्यत्कालभाविना साधुभिक्षाकालदानेन समं यत्करणं तदुत्ष्वष्कणम् । तत्र या प्राभृतिका सा सूक्ष्मोत्ष्वष्कणप्राभृतिका । तथा रूतप्रोणिकाकर्त्तनक्रियायां समाप्तायां जनन्या कर्तुमीहितस्य पुत्रभोजनदानस्य साधावागते બીજે ક્યાંકથી જાણી લઈને કાંતો ઋજુ કોકને પૂછ્યાથી સાચીવાત મળે આ પ્રાકૃતિકાદોષ યુક્ત હોવાથી અનેષણીય ભિક્ષા છે એમ જાણીને એનો પરિહાર કરવો = ત્યાગ કરવો. • સૂક્ષ્મઉધ્વષ્કણ અને અવધ્વષ્કણનો સંભવ છે હવે “સૂક્ષ્મ-ઉધ્વ-પ્રકૃતિવા' નો સંભવ જણાવે છે. સૂતરકાંતવા વગેરેમાં પરોવાયેલી કોક માતાવગેરે પાસે રડતો બાળક ભોજનને યાચે છે કે “હે માતા ! મને ભોજન આપ.” આ વખતે, બાજુના ઘરોમાં ગોચરીમાટે ફરતા સાધુઓને તેણે જોયા અને વિચાર્યું કે “બે વાર ઉઠવું પડે એમાં સમય બગડશે.” એમ સૂતરકાંતવાના લોભમાં રડતા બાળકને માતાએ કહ્યું “હે પુત્ર, તું બોલીશ મા, તું રડીશ મા, ક્રમેકરીને સાધુભગવંત આપણા ઘરમાં આવશે. તેઓને ભિક્ષા આપવા ઉઠું એજ વખતે તને પણ ભોજન આપીશ. માટે, મુનિ આવી જાય ત્યાં સુધી થોડી રાહ જો.” પછી સાધુ આવ્યા ત્યારે આ મહાત્માઓના પાત્રામાં જશે. એનાથી પુણ્ય બંધાશે, કલ્યાણ થશે વગેરે સ્વરૂપ ધર્મઆદિ માટે તેણે ઉઠીને બાળકને ભોજન આપવાની સાથે યતિને દાન આપ્યું. અહીં, જે ક્ષણે બાળકે ભોજન યાચ્યું. એજ ક્ષણે માતાએ પુત્રને ભોજન આપવું ઉચિત હતું. તે સમયને ઓળંગીને ભવિષ્યના સમયમાં થનાર સાધુભિક્ષાદાનના સમયે જે ભોજન આપવાનું થયું. તેમાં જે પ્રાકૃતિકા છે. તે “ ભૂ ધ્વષ્યT-Tગૃતિષ્ઠા' કહેવાય છે. હવે “સૂક્ષ્માવિષ્ય-કૃતિહા' નો સંભવ કહે છે. સૂતરકાંતવામાં બેસેલી માતા વગેરેએ ધાર્યું હોય કે આ કાંતવાની ક્રિયા પૂરી થયા બાદ બાળકને ભોજન આપવું, પરન્તુ ક્રિયા પૂરી ન થઈ અને, ગોચરી ફરતા સાધુ આવી ગયા. તો સાધુદાનની સાથેજ બાળકને જે ભોજનદાન કરી દેવું = વ્હેલું ભોજન આપી દેવું. તેને “નવસર્ણ” કહેવાય છે. તેમાં જે પ્રાકૃતિકા છે, તેને “ફૂક્ષ્માવિષ્પન-પ્રાકૃતિવા' કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy