SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ १३१ कर्तुमारभते, येन भक्तपानादिकं प्रयच्छामीति । अत्र च विवाहलग्नदिनस्यार्वाक्वर्त्तिनो यत् परतो नयनं तत्र यदशनादिप्राभृतिकाभिक्षा सोत्ष्वष्कणबादरप्राभृतिका । द्वितीयबादरप्राभृतिका त्वेवं सम्भवति । यथा केनापि श्रावकेण स्वपुत्रादेर्विवाहदिनं निश्चितमतश्च तदारतोऽपि यतिजनास्तत्रायातास्ततोऽसौ मयाऽस्मै विपुलं विशिष्टं च भक्तपानं पुण्यार्थं कल्याणार्थं च दातव्यं तच्च प्रायो विवाहादावेव स्यात् । मत्पुत्रविवाहस्तु यतिजनेऽन्यत्र विहृते भविष्यतीति विचिन्त्य यतिजने तत्रस्थे एव विवाह व्यवस्थापयति । अत्र विवाहलग्नदिनस्य भविष्यत्कालभाविनो यदाक् यतिजनावस्थाप्रस्ताव एवानयनं, तत्र या प्राभृतिका साऽवष्वष्कणबादरप्रभृतिकेति । एतां च द्विरूपामपि ऋजुरजानाना साधूनामपि विदितत्वेन प्रकटामेव करोति, स हि न जानाति यदित्थं कृतं ज्ञाते साधवो न गृहीष्यन्तीति । अनृजुस्त्विदं न कल्पते यतीनामिति जानाति परं मायया तथाकरोति पूर्वोक्तकारणाभ्यां यथा ते न जानन्ति । तत्र साधुभिरन्यतः कुतोऽपि ज्ञाते ऋजुना वा पृष्टेन यथावस्थिते તેઓની ભક્તિવગેરે હું શું કરી શકીશ? તે જ અશનાદિ સફલ છે કે જે સુપાત્રમાં જતું હોય. સુપાત્રમાં વિનિયોગથી પુણ્યનું ઉપાર્જન થાય છે અને જીવનું કલ્યાણ થાય છે. માટે હું એવું કાંઈક કરું કે જેથી સાધુઓને ભાત-પાણી આપી શકું. આમ વિચારી, બીજા જ્યોતિષ પાસેથી બીજું મોડું મુહૂર્ત કઢાવીને સાધુઓનું આગમન થાય એ દિવસોમાં લગ્નને ઠેરવે. પછી સાધુઓ આબે સંખડીનો = લગ્નસંબંધી મીઠાઈઆદિ કરવાનો આરંભ કરે છે. અહીં, ઠેરવેલ લગ્નદિવસને જે આગળ પછી લઈ જવાયો. તેમાં પ્રાકૃતિકાસંબંધી અશનાદિની જે ભિક્ષા છે તે “ઉધ્વર્ઝા-વાવ-પ્રાકૃતિવા' છે. બીજી બાદરપ્રાકૃતિકા = અવષ્પષ્કણપ્રાકૃતિકા દોષ શી રીતે સંભવે ? તે જણાવે છે. કોક શ્રાવકે પોતાના પુત્રવગેરેના લગ્ન નક્કી કર્યા. પરન્તુ લગ્નના થોડાદિવસો પૂર્વે જ સાધુ મહાત્માઓ ગામમાં આવી પહોંચ્યા. શ્રાવકે “આમારા પુણ્ય અને કલ્યાણ માટે મારે આ મહાત્માઓને ઘણું અને વિશિષ્ટ ભક્તપાન આપવું જોઈએ. જો કે એવું આપવાનું તો પ્રાયઃ લગ્નવગેરેમાંજ બની શકે. પણ, મારા પુત્રના લગ્ન તો સાધુમહાત્માઓ બીજે વિહાર કરી ગયા બાદ થશે.” આમ વિચારીને સાધુમહાત્માઓ ગામમાં રહ્યા હોય ત્યારેજ પછી થનારા લગ્ન પહેલાં નક્કી કરી લીધા. અહીં, ભવિષ્યકાળમાં થનારા લગ્નદિવસને સાધુ-મહાત્માઓ ગામમાં રહ્યા ત્યારે જ લઈ લેવો. તેમાં પ્રાકૃતિકાસંબંધી અશનાદિની જે ભિક્ષા છે, તે “યવધ્વચ્છ-વાવ-પ્રકૃતિવા' છે. આ બન્ને પ્રકારની પણ પ્રાભૃતિકાને નહિ જાણતા એવા ઋજુ = સરલ શ્રાવકો, પોતે લગ્ન વ્હેલા કે મોડા લીધાના કારણને સાધુને પણ પ્રગટપણે કહી દે. કારણ કે એ જાણતા નથી કે આવું કરવાથી કે કહેવાથી સાધુ પ્રહણ નહિ કરે. (આમ પ્રગટપણે પ્રાભૃતિકા દોષની ખબર પડી જવાથી એ ભિક્ષાનો પરિહાર કરવો.) પણ જે માણસો અજુ = ચાલાક છે, તેઓ તો જાણે છે કે આ સાધુઓને કલ્પતું નથી. એટલે ઉપર કહેલ બન્ને = લગ્ન આગળના પાછલ કરવા અને પાછળના આગળ કરવાના કારણોને માયાપૂર્વક એવી રીતના કરે કે જેથી સાધુઓને એનો ખ્યાલ જ ન આવે. ત્યાં સાધુઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy