SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ३६८ स्थविरादिदातृभ्योऽपि हस्तात् कथञ्चिद् गृह्यते, कथञ्चित्तु नेत्याचष्टे । तच्च यथास्थानं दर्शितमेवेति STથાર્થ: I.૮૮ ના अवतरणिका– उक्तं दायकद्वारमथोन्मिश्रद्वारं व्याचिख्यासुस्तल्लक्षणं तद्गतं कल्प्याकल्प्यविधिं चाह। मूलगाथा- जोग्गमजोरगं च दुवे वि मिसिउं देइ जं तमुम्मीसं । इह पुण सचित्तमीसं, न कप्पमियरंमि उ विभासा।।८९ ।। संस्कृतछाया- योग्यमऽयोग्यं च द्वेऽपि मिश्रयित्वा ददाति यत्तदुन्मिश्रम् । इह पुनस्सचित्तमिश्रं न कल्प्यमितरस्मिंस्तु विभाषा ।।८९।। ___ योग्याऽयोग्यद्रव्योन्मिश्रस्य स्वरूपम् ॥ व्याख्या- योग्यं साधुदानायोचितं पूरणौदनकरंबकादि, तथा अयोग्यमकल्प्यतया साध्वनुचितं सचित्तं, मिश्रं दाडिमकलिकाम्रादि खण्डलवणादिदानाद्, अचित्तं तुषादि वा, चः समुच्चये । द्वे अपि તથા, અહીં ‘શોધન' શબ્દ મૂક્યો છે અર્થાત્ ઉત્સર્ગથી સ્થવિરાદિના હાથે અગ્રાહ્ય છે એમ કહ્યું છે. એનાથી આ વાત છતી થાય છે કે “ગ્લાનાદિ કાર્યવિશેષે અપવાદથી ક્યારેક ગ્રહણ કરાય પણ છે અને ક્યારેક નથી પણ ગ્રહણકરાતું'. એ અપવાદોને દાયકદોષના વિવરણ વખતે જ યથાસ્થાને બતાવી દિીધાં છે. ૮૮ અવતરણિકા :- આ પ્રમાણે “ફાયર’ કહ્યું. હવે “ન્નિશ્રદ્વાર ને કહેવાની ઈચ્છાવાળા મૂળકારશ્રી તેના લક્ષણ અને તે અંગેની મધ્ય-અકથ્ય વિધિને જણાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- ગોપામ્ = યોગ્ય, મનોરમ્ = અયોગ્ય, = અને, તુવે વિ = બન્ને પણ, મિસિડ = મેળવીને, તે = આપે, ગં = જે, તે = 0, ઉમ્મીનં = ઉન્મિશ્ર, ફુદ પુvi = અહીં પણ, વિત્તમાં = સચિત્ત અને મિશ્ર, પમ્ = કલ્પ નહિ, મિ-૩ = બીજામાં તો, વિમાસી = ભજના./૮૯ી. મૂળગાથા-ભાવાર્થ :- દાતાર સાધુને આપવાયોગ્ય અને આપવાઅયોગ્ય એવા બન્ને દ્રવ્યો ભેગાં કરીને સાધુને જે આપે તે ઉન્મિશ્ર દોષવાળું કહેવાય. અયોગ્ય દ્રવ્ય બે પ્રકારના હોય. (૧) સચિત્ત અને (૨) અચિત્ત અને તેના યોગે ચતુર્ભાગી બને છે. એ ચારભાગામાંથી પ્રથમ ત્રણભાંગામાં મેળવેલી વસ્તુ સચિત્ત રહેતી હોવાથી સાધુને લેવી કહ્યું નહિ. ચોથાભાંગામાં બન્ને દ્રવ્યો અચિત્ત હોવાથી કષ્પ છે. તેમાં પણ સંહતદોષની ચતુર્ભગીના ચોથાભાંગામાં થોડા અને ઘણાં દ્રવ્યના યોગે જે કધ્યાકધ્ય વિધિ જણાવી છે તે પણ જાણી લેવી.Iટલા • યોગ્ય અને અયોગ્ય દ્રવ્યના ઉન્મિશ્રણનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- “ગોપામ્ = “યોગ્યમ્' = સાધુદાનને ઉચિત એવું પૂરણ, ઓદન, કરબ વગેરે. તથા, સનો’ = “યોયમ્' = અકધ્યતાને લીધે સાધુને અનુચિત એવું સચિત્તદ્રવ્ય, મિશ્રદ્રવ્ય, એટલે કે ખાંડ, લવણ વગેર નાંખેલ દાડમની કલિકા = દાડમની કળી = દાણા, આમ્ર = કેરી, કે અચિત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy