SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ साङ्कर्ये प्रत्युत्तरं वाच्यमिति । तथा भक्त्या यतिशरीरोपष्टम्भार्थं साधुनामित्थं न कल्पते इत्येतज्जानानः कश्चिदाधाकादिमध्याद्यथासम्भवमन्यतमं दोषं कुर्यात्, कश्चित् प्रत्यनीकतया अनेषणीयाऽग्रहणनियमभञ्जनार्थं, यतेश्चेत्थं न कल्पते इत्येतदजानानः ऋजुतयैव कुर्यादित्युपलक्षणत्वाज्ज्ञायकाऽज्ञायकदातृद्वयमपि दृश्यं । ।३८।। एवं दायकानभिधाय साध्यार्थकथनायाह । म उपरोक्तस्थविरादि-सप्रत्यपायाऽन्तेषु दातृष्वौघेन मुनयो न गृह्णन्ति ॥ 'देंतेसु एवमाइसुत्ति स्त्रीपुरुषाविवक्षया सामान्येन ददत्सु प्रयच्छत्स्वेवमादिष्वनन्तरोक्तस्थविरादिषु सप्रत्यपायान्तेषु दातृषु, विशेषविवक्षायां स्थविरादौ ददति दातरि ददत्यां वा दात्र्यामिति योज्यमोघेन सामान्येनोत्सर्गेणेत्यर्थः, मुनयो यतयो न गृह्णन्ति, नाददतेऽशनादीति शेषः। सामर्थ्यात् स्थविरादिविपरीतेषु ग्राह्यं । तत्र स्थविरस्य विपरीतो युवा । स च षोडशवर्षेभ्य उपरि यावच्चत्वारिंशद्वर्षाणि तावत्स्यादित्यादि भावनीयम्। तथेहोघेनेति वदन्नुत्सर्गेण स्थविरादिषु ददत्सु न गृह्यतेऽपवादेन तु ग्लानादिकार्ये જ રીતે બીજે કોઈપણ ઠેકાણે લક્ષણસાર્થ દેખાય = એકદોષના લક્ષણ બીજા-ત્રીજામાં ઘૂસી જતાં દેખાય ત્યાં પણ આ જ સમાધાન જાણવું. (૩૮) તથા, ‘જ્ઞાIિSજ્ઞાવિતૃ “આ રીતના દોષવાળું કરેલું સાધુને કલ્પતું નથી' એવું ન જાણતાં કોક ગૃહસ્થ ભક્તિથી યતિના શરીરના પોષણમાટે આધાકર્માદિ દોષોમાંથી યથાસંભવ કોઈપણ દોષવાળું અશનાદિ કરે. કોક વળી દુશ્મનાવટના લીધે “સાધુને અનેષણીય ગ્રહણ ન કરાય' એવો નિયમ તોડાવવા માટે દોષવાળું અશનાદિ કરે. અથવા “પતિને આવું કલ્પતું નથી' એવું ન જાણતાં ભોળપણથી દોષવાળું અનાદિ કરે. આમ અહીં દાયકદોષના ઉપલક્ષણથી જ્ઞાયક અને અજ્ઞાયક = જાણ અને અજાણ દાયકના દોષનો પણ સમાવેશ જાણવો. અર્થાત્ ૩૮મો પ્રકાર તરીકે “જ્ઞા વISજ્ઞાલિાતૃ દાયકદોષ જાણવો. આ પ્રમાણે દાયકોને = દાયકોના ૩૭ પ્રકારો અને ઉપલક્ષણથી ૩૮મો પ્રકાર કહીને હવે સાધ્યાર્થ = જણાવવાયોગ્ય એટલે કે કહેવાયોગ્ય પદાર્થના કથનને જણાવે છે. • ઉપરોક્ત સ્થવિરથી માંડીને સપ્રત્યપાર સુધીના દાતૃઓના હાથે ઓઘથી મુનિઓ ગ્રહણ કરતાં નથી , àતે વમરૂનું' = “વ7 વમવિવું = સ્ત્રી-પુરુષની કોઈ વિવક્ષા કર્યા વિના સામાન્યપણે, ઉપર કહેલા “સ્થવિરથી માંડીને “સપ્રત્યપાય' સુધીના દાયકોના હાથે. “ગોપેન મુળી જાન્તિ’ = “યોગેન મુનયો ન ગૃત્તિ' = સામાન્યથી એટલે કે ઉત્સર્ગથી મુનિઓ અશનાદિ ગ્રહણકરતાં નથી. આ, સ્ત્રી કે પુરુષની વિવક્ષાવિના સામાન્યવાત કરી પણ વિશેષવિવક્ષામાં પુરુષ એવા સ્થવિરાદિના હાથે કે સ્ત્રી એવી સ્થવિરા આદિના હાથે અગ્રાહ્ય છે. એમ જોડીને પછી “મુનિઓ ઉત્સર્ગથી ગ્રહણ કરતાં નથી' એમ અન્વય કરવો. અનાદિ એ અધ્યાહારથી લેવું. અહીં, પુરુષસ્થવિર કે સ્ત્રીસ્થવિરાઆદિના હાથે અગ્રાહ્ય છે એમ કહ્યું. એટલે એનાથી વિપરીતના હાથે અર્થાત્ સ્થવિરથી વિપરીત યુવાનઆદિના હાથે ગ્રાહ્ય છે એમ જાણવું. યુવાન કોને કહેવાય? તે કહે છે, ૧૬ વર્ષથી માંડીને ૪૦ વર્ષની વયવાળાને યુવાન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy