SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ स्यादूर्वोत्पाटनाच्च सत्त्ववधः, दात्र्याः पीडा, भाजनभङ्गादि च स्यात् ।३६। तथा त्रिधा त्रिभिः प्रकारैर्ध्वाधस्तिर्यग्लक्षणैः सप्रत्यपाया सम्भाव्यमानाभिघाताद्यनर्था या काचिन्नारी स्यादयमर्थः - भिक्षां ददत्या यस्या दाव्याः क्रमशः उत्तराङ्गकाष्ठादेः कण्टकादेर्गवादेः सकाशादूर्ध्वाधस्तिर्यग्रूपाः प्रत्यपायाः सम्भाव्यन्ते, तस्यां ददत्यां न गृह्णन्ति । ।३७।। साधारणाऽनिसृष्टयोः परार्थ-स्थापनयोः 'पिठराद्युद्वर्त्तन-संहृतयोः च को भेदः ? ' ननु साधारणस्यानिसृष्टदोषत्वात् परार्थं स्थापितस्य च स्थापनादोषवत्त्वात् पिठराद्युद्वर्त्तनस्य संहृतदोषवत्त्वादेतदुपादानमयुक्तं, नैवं, पूर्वं दोषप्रस्तावेन, इह दातृप्रस्तावादुक्तमिति, न चैकस्यापि वस्तुनोऽनेकदोषोपनिपातो नोपपद्यते, अस्य न्यायस्य तत्र तत्र प्रवेशत्वात् । एवमन्यत्रापि लक्षणતો અગ્રાહ્ય છે. ઉપલક્ષણથી મોટાપિઠરાદિને દાન આપવા માટે ઉંચે ઉપાડે તો પણ અગ્રાહ્ય છે એમ જાણવું. દોષ :- નમાવીને આપવા જતા સંહતદ્વાર-ગાથા ૮૪ સ્તોક-બહુની ચતુર્ભગીમાં બતાવ્યા પ્રમાણે, કીડી-મંકોડા વગેરેનો વધ થાય. અથવા ઉંચે ઉપાડે એમાં સત્ત્વવધ થાય. અર્થાત્ ઉચે ઉપાડીને નીચે મૂકવા જતાં ભાજનની વિશાળતાને લીધે જગ્યાનું દૃષ્ટિ પડિલેહણ ન થવાથી કદાચ ત્યાં રહેલા સત્ત્વોના વધાદિ થાય. દાત્રીને પીડા થાય. ભાજન ફૂટે વગેરે થાય. (૩૭) ‘તિ સંપર્વવાયા ના' = ‘ત્રિધા પ્રત્યાયી યા' = ઉપર, નીચે અને તિર્યમ્ = તીર્ણ લક્ષણવાળા ત્રણ પ્રકારના પ્રત્યાયની સંભાવનાવાળી. અર્થાત્ અભિઘાતવગેરે અનર્થને પામી શકનારી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. ત્રણ પ્રકારના પ્રત્યાયનો ભાવાર્થ આ છે કે, ભિક્ષા આપતી જે દાત્રીના ઉત્તમ, મધ્યમ અને અધોઅંગ = માથું, પેટ અને પગ વગેરે કાઠ= લાકડું વગેરેથી, ગાય વગેરેથી કે કાંટા વગેરેથી પ્રત્યપાય = નુકશાન પામવાની સંભાવનાવાળા હોય. અર્થાત્ લાકડા વગેરેથી માથું અથડાઈ જવાની શક્યતા જણાતી હોય. ગાય વગેરેથી એની કેડ કે પેટ અથડાઈ જવાની શક્યતા જણાતી હોય. અથવા ઘરમાં કારણસર લાવેલ બાવળ વગેરે નીચે વેરાયેલા હોય. એનાથી પગ વિંધાઈ જવાની શક્યતા જણાતી હોય. ત્યારે એવા પ્રત્યાયવાળી સ્ત્રીના હાથે ભિક્ષા અગ્રાહ્ય છે. • અસાધારણ અને અનિસૃષ્ટ, પરાર્થ અને સ્થાપના, પિઠરવગેરેનું ઉદ્વર્તન અને સંહત. આ બધાં વચ્ચે શું તફાવત ? • પ્રશ્ન :- “સાધાર' (૩૧મી દાત્રી) દાયકોષમાં અનિસૃષ્ટદોષપણું હોવાથી અને ‘પરાર્થ” (૩૪મી દાત્રી) દોષમાં બીજા માટે સ્થાપેલું હોવાથી, સ્થાપનાદોષપણું હોવાથી અને પિવરાતિ ઉદ્વર્તતિ' (૩૬મી દાત્રી) દોષમાં સંદતદોષપણું હોવાથી, આ ૩૧, ૩૪ અને ૩૬ દાત્રી દોષોનું ગ્રહણ અયોગ્ય છે ને? સમાધાન :- ના એવું નથી. પૂર્વે દોષની વાત ચાલતી હતી એમાં એને દોષ રૂપે કહેલ. અહીં દતૃની વાત ચાલતી હોવાથી દાતુના દોષ રૂપે એ વાત કરવામાં આવી છે. “એક જ વસ્તુના અનેક દોષો ન ઘટે એવું નથી અર્થાત્ ઘટી શકે છે.” આ ન્યાય તે તે દોષોમાં પ્રવેશ પામી શકે છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy