SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ द्विसङ्ख्ये अपि वस्तुनी नत्वेकं किञ्चिन्मिश्रणस्योभयाश्रितत्वादित्यपेरर्थः। मिश्रयित्वा एकीकृत्य ददाति साधवे प्रयच्छति । यद्यस्मात्तस्मात्तद्भक्तादि, उत्प्राबल्येन मिश्रीकृत्य दीयमानत्वादुन्मिश्रमुच्यते । उन्मिश्रणं चेहाचित्तद्रव्ययोरपि मीलनमात्रमेव ज्ञेयं न तु करंबीकरणं तस्य कृतौद्देशिकतया प्रागभिधानात् । इह च योग्ये वस्तुनि अनेन निमित्तेन किल केवलं दीयमानं स्तोकं स्यादिति लज्जया पृथग्दाने वेला लगतीत्यौत्सुक्येन, मीलितं मिष्टं स्यादिति भक्त्या, अनाभोगेन वा, सचित्ताभक्षणनियमभङ्गो भवत्येतेषामिति प्रत्यनीकतया चोन्मिश्रं ददाति।। सचित्ताऽचित्तोन्मिश्रितस्य चतुर्भङ्गस्तत्राऽपि चतुर्थभङ्गे स्तोकबहुकयोः चतुर्भङ्ग: ॥ इहापि च चत्वारो भङ्गा भवन्ति यथा सचितमिचे सचित्तमिश्रमुन्मिश्रितं । तत्र सचित्तमिश्रे नारङ्गखण्डादौ सचित्तमिश्रं दाडिमकलिकादि लवणादि वा। पूर्वोक्तकरणेनोन्मिश्रितमित्यर्थः। तथा अचित्तमिश्रे (सचित्तमिश्र) २ सचित्तमिश्रेऽचित्तं ३ अचित्तेऽचित्तमुन्मिश्रितमिति ४ । अत्र कल्प्याकદ્રવ્ય = ફોતરાં વગેરે. “ઘ' = સમુચ્ચયાર્થમાં છે. “વે વિ' = “ મર' = આ યોગ્ય અને અયોગ્ય બન્ને વસ્તુને પણ. કોઈપણ મિશ્રણ એ બે દ્રવ્યને આશ્રિત હોય છે એમ “પ' નો અર્થ જાણવો. નિસિડે = “મિયિત્વ તિ’ = મિશ્રણ = એકઠું કરીને સાધુને આપે. “=' = ‘વ’ = જે, “તમ્' = ‘ત” = તે. એટલે કે જેને મિશ્રણ કરીને આપે છે તે ભક્તાદિને, “મ્મીd' = ‘ન્નિશ્રમ્ = ઉન્મિશ્ર કહેવાય છે. અહીં અચિત્ત બે દ્રવ્યોનું ઉન્મિશ્રણ માત્ર એક બીજાને ભેગા થવા પૂરતું જાણવું. પણ ‘વીર’ = એકમેક કરવાપણું ન સમજવું. કારણ કે કબીકરણને તો કૃતૌદેશિક તરીકે પહેલાં જ કહેવાઈ ગયું છે. ત્યાં માત્ર મિશ્રણ બને અચિત્ત દ્રવ્યોનું હતું. અહીં તો અચિત્ત સચિત્તનું પણ મિશ્રણ જાણવું. યોગ્ય વસ્તુઓનું મિશ્રણ કોઈક કારણોસર સંભવી શકે છે. જેમકે, (૧) અપાતું દ્રવ્ય ઓછું હોય એટલે “આટલું ઓછું કેવી રીતે વહોરાવાય ?' ઈત્યાદિ લજ્જાથી, (૨) “અલગ અલગ રીતે દાન આપવા જતાં વાર લાગશે... આવી ઉત્સુકતાથી, (૩) “આનું મિશ્રણ કરવાથી દ્રવ્ય સ્વાદિષ્ટ થશે' એવા ભક્તિભાવથી, અથવા (૪) અનાભોગથી = અજાણપણે, (૫) “સચિત્ત અભક્ષણના નિયમનો ભંગ થાઓ એવી દુશ્મનાવટથી. - સચિત્ત અને અચિત્ત ઉત્મિશ્રની ચતુર્ભગી, - તેમાં પણ ચોથાભાંગામાં સ્તોક અને બહુકની ચતુર્ભગી છે અહીં પણ ચતુર્ભાગી બને છે. (૧) સચિત્ત કે મિશ્રમાં સચિત્ત કે મિશ્રનું ઉન્મિશ્રણ. જેમકે સચિત્ત કે મિશ્ર એવા “નારાઉg = નારંગીની ચીરીમાં સચિત્ત કે મિશ્ર એવા દાડમની કલિકા (જેમ નારંગીના ભાગને ચીરી કહેવામાં આવે છે તેમ દાડમના દાણાને કલિકા કહેવાય છે.) કે લવણાદિનું ઉન્મિશ્રણ. (૨) અચિત્તમિશ્રમ સચિત્તમિશ્રનું ઉન્મિશ્રણ. (૩) સચિત્તમિશ્રમ અચિત્તમિશ્રનું ઉન્મિશ્રણ. (૪) અચિત્તમાં અચિત્તનું ઉન્મિશ્રણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy