________________
४१४
“राजप्रतिग्रहदग्धानां ब्राह्मणानां युधिष्ठिर ! | स्विन्नानामिव बीजानां पुनर्जन्म न विद्यते” । । १ । । इति गर्ह्यतोक्ता। मध्यमजिनसाधुभिश्चायं गृह्यतेऽपि उक्तदोषाणामृजुप्राज्ञत्वेनाप्रमादपरतया परिहर्तुं शक्यत्वादितरैस्तु ऋजुजडवक्रजडत्वेन न तथेति।
किदृशी शय्या ( वसतिः) कल्प्या ? तत्र मूलगुणैरशुद्धवसतिश्च तथा शय्याऽपि मूलोत्तरगुणाद्यशुद्धा परिहर्त्तव्या । तत्रैयं मूलगुणैरशुद्धा यथा, “पिट्ठिवंसो दो धारणाउ चत्तारि मूलवेलीउ । मूलगुणेहुववेया एसा आहागडा वसही ” । । १ । । पृष्ठिवंशो मध्यवलको द्वे धारण्यौ बृहद्बल्यौ यत्प्रतिष्ठोऽसावेव । चतस्रो मूलवेल्यो याः चतुर्षु गृहपार्श्वेषु क्रियन्ते । एते सप्त मूलगुणाः । एतैः साधुमाधाय कृतैर्युक्ता वसति । 'आहागड 'त्ति आधाकर्मिकी स्यात् । લોભ થાય, તથા, ‘ડ્વા’ નો વ્યાઘાત થાય. અર્થાત્ પૂર્વ-પશ્ચાત્કર્મ, આધાકર્મી બનાવે ઈત્યાદિ ગોચરીના
દોષો સંભવે. કારણ કે રાજા કદાચ જૈન ન પણ હોય એટલે એના રસોડા વગેરેમાં હાથ ધોઈને જ સાધુને વહોરાવે વગેરે બને.
તથા, ‘આ સાધુવેશમાં ચોર છે' ઈત્યાદિ ચોર વગેરેની શંકા થાય અને ગર્હ થાય. જેમ કે, અહો ! આ સાધુઓ તો ગર્હણીય એવા રાજકુળનું લેનારા છે.' તથા, આવો શ્લોકને સ્મૃતિમાં લાવી ગહ કરે કે,
राजप्रतिग्रहदग्धानां ब्राह्मणानां युधिष्ठिर ! । स्विन्नानामिव बीजानां पुनर्जन्म न विद्यते ।।
અર્થ :- હે યુધિષ્ઠિર ! રાજાનું દાન લઈને બળી ગયેલા અર્થાત્ પોતાના પૂર્વોપાર્જિત શુભકર્મોને બાળી નાખનારા બ્રાહ્મણોનો, બફાઈ ગયેલા બીજની જેમ પુનર્જન્મ નથી હોતો અર્થાત્ સતિ હોતી નથી.
મધ્યમજિનેશ્વરોના સાધુભગવંતો તો આ રાજપિણ્ડ ગ્રહણ પણ કરે છે. કારણ કે તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી અપ્રમત્ત બનવા દ્વારા ઉપરોક્ત દોષોનો પરિહાર કરી શકે છે. પરન્તુ પ્રથમ અને અન્તિમજિનેશ્વરના સાધુઓ ઋજુ-જડ અને વક્ર-જડ હોવાથી તે પ્રમાણે દોષોનો પરિહાર કરી શકતા નથી.
૦ કેવી શય્યા = વસતિ કલ્પે ? તેમાં મૂળગુણો દ્વારા અશુદ્ધવસતિ • તથા, શય્યા પણ મૂળ અને ઉત્તરગુણઆદિથી જે અશુદ્ધ હોય તેનો પરિહાર કરવો. મૂળગુણો દ્વારા અશુદ્ધશય્યા આ પ્રમાણે હોય છે.
१पिट्ठिवंसो दो २-३धारणाउ ४ -७चत्तारि मूलवेलीउ । मूलगुणेहुववेया एसा आहागडा वसही ।। અર્થ :- (૧) ‘વિગ્નિવંતો’ ‘પૃષ્ઠવંશઃ’ ‘મધ્યવન’ = છત પરનો આડો મૂળથાંભલો. (૨-૩) ‘વો ધારના = ‘દે ઘરો’ = ‘વૃદ્ધેલ્યો' = મૂળથાંભલો જેનાથી ટકે તે બે આડા થાંભલા. (૪-૭) ‘દત્તરિ મૂલવેલી’ ‘चतस्रो मूलवेल्यः’ બે બાજુના છાપરાને ધારણકરનાર ચાર
=
મૂળવેલી, કે જે મકાનની ચારેજ બાજુ કરવામાં આવે છે તે.
‘મૂનનુબેદુવવેવા’
Jain Education International
=
=
'एते सप्त मूलगुणाः' = આ સાત મૂળગુણો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org