SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ १५१ तदा तेन साधुना गृहीतवस्त्रादेः (साधोः)सकाशात् सुन्दरेऽपि तस्य समर्प्यमाने दुष्कररुचित्वात्तेन सहासौ कलहानालापादिकं कुर्यादिति। यदा तु दुष्प्रापं वस्त्रादिकं स्यादथ च कश्चित् साधुः सीदति तदा तस्यापरसाधुनाऽधिकतत्सद्भावे मुधिकया सामान्येन तद्दानं कर्त्तव्यं न तु विवक्षया यदा तु खग्गूडो वा कुटिलयतिः स्यादलसो वा याञ्चाकष्टभयेन न प्रयच्छति मुधिकया तदाऽपमित्यकं क्रियते । नवरं तदपि वस्त्राद्यपमित्यकं साधुना न स्वैरितया विधेयं किन्तु गुरोरग्रतस्तत् स्थाप्यते । ततोऽसौ गुरुस्तदर्थिनः साधोरर्पयतीति। एवं च कृते दायकग्राहकयोः कालान्तरेऽपि परस्परं कलहानालापादिकं न भवतीति गाथार्थः ।।४४ ।। अवतरणिका- उक्तमाद्यद्वारगाथान्तवल्पमित्यकद्वारं, अथ ‘परियट्टिए अभिहडे 'त्यादि द्वितीयद्वारगाथोपात्तं दशमं परिवर्तितद्वारमाह । मूलगाथा- पल्लटियं जं दव्वं, तदन्नदव्वेहिं देइ साहूणं। तं परियट्टियमेत्थं, वणिदुगभइणीहि दिटुंतो।।४५।। હોય. ત્યારે બીજા સાધુએ મફતમાં = સામાન્યથી આપવું પણ કોઈ પણ પ્રકારની શરત કરવી નહિ. જેમ કે “અમુક સમયબાદ પાછું આપવું પડશે” અથવા “ભવિષ્યમાં તમને આવું જ બીજું પ્રાપ્ત થાય એટલે એ નવું મને આપવું પડશે' વગેરે શરત સ્વરૂપ નીતિ-નિયમો ન બાંધવા. છે અથવા તો, જેણે વસ્ત્રાદિ આપવાનું છે એ સાધુ જો ‘વ’ = સંગ્રહશીલ હોય તેથી વસ્ત્રાદિ મફત આપવામાં જો આનાકાની કરે (આપે નહિ પણ હા ના, હા ના કર્યા કરે) અથવા તો કુટિલતાવાળો હોય કે કપડાઆદિ પર મમતાદિના લીધે કપડાવગેરે આપવામાં આળસુ હોય. અથવા તો “આ આપી દઈશ તો પછી મારે ફરી માગતા = જે સાધુને કપડું વગેરે દીધું છે એની પાસે જ માગતા અથવા તો ગૃહસ્થો પાસે એવી જ વસ્તુની માગણી કરતા શરમાવું પડશે.” એમ પાંચાકષ્ટના ભયથી જેની પાસે અધિક છે તે મફત આપવા તૈયાર ન થતા હોય ત્યારે અપત્યિક કરવું. , એ આપત્યિક કરવામાં પણ આટલું વિશેષ જાણવું કે, કદાચ અપત્યિક કરવું પડે તેમ હોય તો પણ સાધુઓએ અરસ-પરસ = અંદરોઅંદર ન કરવું, પરન્તુ ગુરુની આગળ તે વસ્ત્રાદિ મૂકી દેવું = ગુરુને સમર્પણ કરવું. ગુરુ જાતે એના અર્થી સાધુને અર્પણ કરે. આ રીતે ગુરુને વચ્ચે રાખીને અપત્યિક કરવાથી ભવિષ્યમાં પણ વસ્ત્ર આદિના લેનાર અને દેનાર સાધુ વચ્ચે કલહ, અબોલા વગેરે ન થાય.ll૪૪ો. અવતરણિકા - આમ, સૌ પ્રથમ ધારગાથા કે જેમાં ગોચરી સંબંધી બેતાલીશ દોષોનું નામવર્ણન કરવામાં આવ્યું છે તેમાં જે “કામિત્વવ' દ્વાર કહેલું, તેનું સ્વરૂપ કહેવાઈ ગયું. ' હવે ‘રષ્ટિ પડે વગેરેની જે બીજી દ્વારગાથા છે, તેમાં કહેલ પરિવર્તિત' નામનું ૧૦ મું દ્વાર કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- પત્નટિવું = અદલો બદલો કરીને, નં = જે દ્રવ્ય, તન્નāહિં = તેનાથી બીજા દ્રવ્યવડે, તે = આપે, સદૂi = સાધુને, તેં – તે, રિયાિં = પરિવર્તિત, બ્લ્યુ = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy