SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ પર્વસ્ત (પરિવર્તિત) ચન્દ્રવ્ય, તદ્રવ્યેળ વાતિ સાથુખ્ય:। तत्परिवर्त्तितमत्र वणिग्द्विकभगिनीभ्यां दृष्टांतः ।। ४५ ।। ॐ परिवर्तितदोषस्वरूपम् व्याख्या - परिवर्त्य विनिमयं विधाय यद्द्रव्यं भक्तादिकं परकीयं, काभ्यां परिवर्त्येत्याह, ‘तदण्णदव्वेहिं’ति तच्चान्यच्च तदन्ये, ते च तद् (? ते) द्रव्ये च तदन्यद्रव्ये, ताभ्यां तद्द्द्रव्येणान्यद्रव्येण चात्मीयेनेत्यर्थः। तत्र तत्परिवर्त्तनीयद्रव्यापेक्षया तज्जातीयं द्रव्यवस्तु तद्रव्यं तेन परिवर्त्तितम् । यथा साधुगौरवनिमित्तमात्मलाघवपरिहारार्थं वा कुथितघृतेन सुगन्धितघृतस्य ग्रहणमित्यादि। अन्यद्रव्यं तद्विपरीतं तेन परिवर्त्तितं यथा तैलेन घृतस्य ग्रहणमित्यादि । पूर्व्वकालस्य चोत्तरक्रियासव्यपेक्षया तदुत्तरक्रियामाह, ददाति प्रयच्छति, 'साहूणं' ति साधुभ्यस्तदशनादि । साध्वर्थाय कृतपरावर्त्तं परिवर्तितमुच्यत इति शेषः । इदमपि लौकिकलोकोत्तरिकभेदात् द्विधा भवति । तत्र पूर्व्ववत् लोकोत्तरं पश्चाद्वक्ष्यते लौकिकं च सद्यः प्रभूतापायहेतुत्वाद्विशेषतो मुमुक्षुणा परिहार्यमिति सूत्रकारस्तदाश्रित्य એ સંબંધમાં, વળવુામફળીનિં બે વાણિયાની બહેનોનું, વિદ્યુતો દૃષ્ટાંત.॥૪॥ = મૂળગાથા-ગાથાર્થ : :- ગૃહસ્થ પોતાને ત્યાં બનાવેલ વસ્તુ સામાન્ય હોવાથી સાધુને વહોરાવવાથી લઘુતા થાય તે માટે પોતાની સામાન્યવસ્તુ બીજાને આપી તેના બદલામાં સારીવસ્તુ લાવે અથવા સાધુને યોગ્ય વસ્તુ પોતાને ત્યાં ન હોવાથી પોતાને ત્યાંની બીજીવસ્તુ બીજાને આપી તેના બદલામાં સાધુને પ્રાયોગ્ય વસ્તુ લાવે તે પરિવર્તિત દોષ કહેવાય. આવા પરિવર્તિતદોષવાળા અશનાદિ બે વાણીયાની બહેનોની જેમ ક્લેશાદિ દોષોને કરાવનારા હોવાથી સાધુને કલ્પ્ય નથી.૪૫ = • પરિવર્તિતદોષનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- ‘પટિયં' ‘પરિવર્ત્ય’ બદલીને, ‘નવ્વ’ “વું દ્રવ્ય’ જે દ્રવ્ય. એટલે કે બીજાનું જે ભોજનાદિ દ્રવ્ય બદલીને. કયા બે દ્રવ્યોથી પરિવર્તન કરીને ? તે કહે છે, ‘તવજ્ઞવલ્વેર્દિ’ ‘તદ્રવ્યેાચદ્રવ્ય ૬' = સરખું અને તેનાથી અન્ય = જુદા દ્રવ્યદ્વારા. એટલે કે બદલી કરાતાં ને સમાન દ્રવ્ય અને અસમાન દ્રવ્ય. ટૂંકમાં, જે દ્રવ્યનું પરિવર્તન કરવું છે, એના જેવું જ સામે બીજું દ્રવ્ય હોય તેને ‘તદ્રવ્ય’ કહેવાય છે. એનાદ્વારા પરિવર્તન કરવું. તેને તદ્રવ્ય પરિવર્તન' કહેવામાં આવે છે. જેમકે, સાધુને તો ઉત્તમ દ્રવ્ય જ અપાય એ રૂપે સાધુનું ગૌરવ કરવામાટે, અથવા તો હલકીવસ્તુ આપું તો મારી લઘુતા હલકાઈ થાય, એ રૂપે પોતાની લઘુતા નિવારવામાટે બગડેલા ઘી દ્વારા સુગન્ધિદાર ઘી લેવું. તથા, જે દ્રવ્યનું પરિવર્તન કરવું છે, એની અપેક્ષાએ સામેવાળું એનાથી વિપરીતદ્રવ્ય હોય, તેને ‘તદન્યદ્રવ્ય’ કહેવાય છે. એનાથી જે પરિવર્તન કરવું, તેને તદન્યદ્રવ્ય પરિવર્તન કહેવામાં આવે છે. જેમ કે, ઉપરોક્ત કારણોસર અથવા બીજા કોક કારણસર તેલ આપીને ઘી ગ્રહણ કરે. = संस्कृतछाया = Jain Education International = પૂર્વકાળમાં લખાયેલી વાત એ ઉત્તરકાળને સાપેક્ષ હોય છે. અર્થાત્ પાછળ લખેલી વાતનો આગળ સાથે સંબંધ હોય છે. માટે હવે ઉત્તરક્રિયા આગળની વાત કરે છે. ‘F’ = ‘તિ’ આપે = = For Private & Personal Use Only = = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy