SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ १५३ प्रत्यपायदर्शनार्थं दृष्टान्तमाह । 'एत्थं' ति अत्रैतस्मिन् परिवर्त्तिताशनादौ वणिग्द्विकस्य परस्परं ये भगिन्यौ स्वसारौ ताभ्यां दृष्टान्तो निदर्शनं भणनीय इति शेषः । स चायं - क लौकिकपरिवर्तितविषयक - वणिग्द्विकभगिन्यौ दृष्टांतः वसंतपुरं नाम नयरं आसि । तत्थ एगस्स सेट्ठिस्स खेमंकरो देवदत्तो य दुवे पुत्ता लच्छी दुहिया य । तत्थेव अन्नस्स सेट्ठिस्स धणदत्तो बंधुमती य दुवे डिंभाणि । सव्वाणि जोव्वणं पत्ताणि । तत्थ खेमंकरो समियायरियाण सगासे पव्वइओ । देवदत्तेण बन्धुमती, धणदत्तेण लच्छी परिणीया । इओ य धणदत्तो लच्छी य दरिद्दाणि जायाणि । तेसिं घरे कोद्दवकूरो, इयराणि ईसराणि तेसिं तु सालिकूरो विज्जइ । अन्नया सो खेमंकरसाहू नियविहारेण विहरंतो तत्थागओ । तेण चिंतियं य(ज)इ देवदत्तभाउणो गिहे पविसिस्सामि ता लच्छी भगिणी अहं दालिद्दिणि त्ति खेमंकरेणवि परिभूयत्ति अद्धिइं काहिंति, अणुकंपाए तीए चेव गिहे पविट्ठो । भिक्खावेलाए लच्छीए चिंतियं एक्कं भाया तहा साहू, अन्नं पाहुणओ सो, ममं घरे पुण कोद्दवकूरो रद्धो, ता कहं सो एयस्स છે. કોને આપે છે ? તે કહે છે, ‘સાહૂળ' ‘સાધુમ્યઃ’ = સાધુઓને આપે. શું આપે? તે કહે છે, અશનાદિ. આ પ્રમાણે સાધુમાટે દ્રવ્યની અદલાબદલી કરીને સાધુને જે આપવામાં આવે, ‘તેં રિટ્ટિયમ્' ‘તત્પરિવર્તિતમ્’તેને ‘પરિવર્તિત' કહેવાય છે. = - આ પણ લૌકિક અને લોકોત્તર, એમ બે પ્રકારે છે. તેમાં પૂર્વે કહ્યા પ્રમાણે એટલે કે ગાથા .૪૪ અપમિત્યકદોષની ટીકામાં લૌકિક અને લોકોત્તર ભેદમાં કહ્યાં પ્રમાણે લોકોત્તરની વાત આગળ કહેવાશે અને લૌકિક તો ‘ઘણા અપાયોનો હેતુભૂત છે, માટે મુમુક્ષુઓવડે એ જલ્દી છોડવા યોગ્ય છે' એ વાતને આશ્રયીને સૂત્રકાર તેના અપાયને બતાવવા દૃષ્ટાંત કહે છે કે, ‘i' : ‘અત્ર' = આમાં એટલે કે લૌકિકપરિવર્તિત અશનાદિમાં ‘શિવુમીનિં’ = ળ-દ્વિષ્ઠળિયો = બે વાણિયાઓની પોતાની બે પત્નીઓ કે જે અરસ પરસ બન્ને વાણિયાઓની બે બહેનો છે, તે બે બહેનો વડે જે પરિવર્તિત કરાયું તે, ‘વિલુંતો’ ‘દૃષ્ટાંત: મળનીયઃ’ દાખલો કહેવો જાણવો. = લૌકિક પરિવર્તિત વિષયક બે વણિકની બહેનોનું દૃષ્ટાંત ♦ દૃષ્ટાંત :- વસંતપુર નામનું નગર હતું. ત્યાં એક શ્રેષ્ઠીને ક્ષેમંકર અને દેવદત્ત નામના બે પુત્રો અને લક્ષ્મી નામની પુત્રી હતી. તે જ નગરમાં બીજા પણ એક શ્રેષ્ઠીને ધનદત્ત નામે પુત્ર અને બંધુમતિ નામની પુત્રી હતી. (૩ + ૨ = ૫) આ બધા યૌવન વયને પામ્યા. તેમાંથી ક્ષેમંકરે સમિતનામક આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. દેવદત્ત સાથે બન્ધુમતીનો અને ધનદત્ત સાથે લક્ષ્મીનો વિવાહ થયો. કાળાંતરે ધનદત્ત અને લક્ષ્મી દરિદ્ર બની ગયા. તેથી એમના ઘરે ‘કોદ્રવ’ નામક હલ્કા ચોખા હતા. જ્યારે દેવદત્ત અને બન્ધુમતિ ઐશ્વર્યવાળા હતા એટલે એમને ત્યાં ‘શાલિ’ નામક શ્રેષ્ઠ ચોખા હતા. એકવાર તે ક્ષેમંકર સાધુ વિહાર કરતા તે ગામમાં કર્યો કે જો હું દેવદત્ત ભાઈના ઘરે જઈશ તો ઘનદત્તની દરિદ્ર છું એટલે ક્ષેમંક૨સાધુએ પણ મારો પિરભવ કર્યો પોતાના ગામમાં આવ્યા. સાધુએ વિચાર = = Jain Education International = = = પત્ની લક્ષ્મી જે મારી બહેન છે તે “હું પહેલા મારે ઘરે ન આવતા દેવદત્તના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy