SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ १५० विषयापमित्यके दोषा दासत्वप्राप्त्यादयः स्युः। यदा तु वस्त्रपात्राधुपकरणवसत्यादिविषयमपमित्यकं दाता कुर्यात्तदाऽऽहारापेक्षया वस्त्रादीनां बहुतममूल्यलभ्यत्वात् दातुर्निगडादिनियन्त्रणयुतदासत्वभवनादयो गाढतरा विशेषतस्ते स्युः अतस्तदपि वय॑मिति । __ लोकोत्तराऽपमित्यक-स्वरूपं तस्य दोषाश्च ॥ लोकोत्तरापमित्यकं चतुर्धा(द्विधा)। तत्रैकं कश्चित् साधुः कुतोऽपि साधोः सकाशात् कियदिनानि व्यापार्य पुनरिदमेव ते समर्पयिष्यामीत्युक्त्वा वस्त्रादि गृह्णाति । द्वितीयं तु कश्चिदिदं निर्जरयिष्यामि तत्त्वेतावदिनानामुपर्येतत्सदृशमपरं समर्पयिष्यामीत्युक्त्वा तद्गृह्णाति तद् द्विरूपमपि परुषजल्पनेन राटिरूषणाक(णादि)दोषसम्भवादकल्प्यम् । तथाह्याद्ये वस्त्राद्यापमित्यके यदा मलिनीकृतं पाटितं वा जीर्णप्रायं वा कृतं समर्पयति चौरादिना यद्गृहीतं क्वचित् पतितं वा स्यात्तदा कलहादिसम्भवो द्वितीयवस्त्राद्यापमित्यके तु यदा स्वकीयवस्त्राद्यपेक्षयाऽन्यवस्त्रादि तद्ग्राहकसाधोः सकाशात् साधुर्गियति, ત્યારે આહારાદિની અપેક્ષાએ આ વસ્ત્રાદિ તો ઘણાવધારે મૂલ્યથી મેળવાય તેવા હોવાથી, દાતાને બેડી વગેરે નિયત્રણથી યુક્ત દાસપણું થવું વગેરે અત્યંતગાઢ દોષોનો વિશેષ રીતે સંભવ છે.. માટે વસ્ત્રાદિ સંબંધી અપત્યિકનો પણ ત્યાગ કરવો. • લોકોત્તર અપત્યિકનું સ્વરૂપ અને તેના દોષો • હવે લોકોત્તર અપત્યિકની વાત કરે છે. હવે લોકોત્તર અપત્યિક બે પ્રકારે છે. કોક સાધુ બીજાસાધુ પાસેથી (૧) “કેટલાક દિવસો વાપરીને આ જ વસ્ત્ર તમને પાછું આપીશ” એમ કહીને ઉછીનું માંગે. (૨) “આ મારું કપડું જીર્ણ પ્રાય: થયું હોવાથી એને હું ફાડી દઉં છું એટલે તમારું કપડું મને વાપરવા આપો, અમુક દિવસો બાદ આના જેવુંજ તમોને પાછું આપીશ.' એમ કહીને ઉછીનું માંગે. આ બન્ને પ્રકારોમાં કઠોરવચનો બોલવા-ઝઘડો થવો-રીસાઈ જવું વગેરે દોષોનો સંભવ છે. માટે આ ઉછીનું બન્ને પ્રકારોવડે લેવું તે સાધુને અકથ્ય છે. તેનું કારણ એ છે કે, પ્રથમ પ્રકારના અપમિત્યકમાં થોડાદિવસોમાટે વાપરવા લીધેલું વસ્ત્ર જો મેલું થઈ જાય, ફાટી જાય અથવા જીર્ણ પ્રાયઃ થઈ જાય, અને પાછું આપવા જાય. અથવા તો, ચોરાદિદ્વારા તે ચોરાય જાય કાંતો ક્યારેક ભૂલમાં ક્યાંક પડી પણ જાય અને પાછું ન અપાય ઈત્યાદિ કારણે કલહવગેરેનો સંભવ થાય. બીજા પ્રકારમાં, પોતાના વસ્ત્રવગેરેની અપેક્ષાએ ગ્રાહકસાધુ પાસેથી જુદું કપડું વગેરે માંગે છે, પછી નિયત ઠેરવેલ સમય પર જેવું લીધેલું એનાથી પણ સુંદરવસ્ત્ર વગેરેને ગ્રાહકસાધુ પાછું આપવા જતા એવું બને કે છીનું આપનાર ગ્રાહકસાધુને એ ગમે નહિ કારણ કે હવે જે અપાઈ રહ્યું છે એ વસ્ત્રપર રૂચિ થવી દુષ્કર છે. કારણ કે પોતાનું મૂળ વસ્ત્ર અધિકગમતું હોય છે. બીજાએ આપેલ પર જલ્દી વિશ્વાસ બેસવો મુશ્કેલ હોય છે. તેના લીધે છીનું આપનાર સાધુ ઝઘડો કરે, અબોલાવગેરે કરે. જ્યારે, વસ્ત્ર દુષ્માપ્ય હોય અને હવે એવું બને કે કોક એક સાધુ પાસે વસ્ત્ર ન હોય અને એ ન હોવાથી એ સીદાતો હોય પણ બીજા સાધુ પાસે પોતાના વપરાશ સિવાય અધિક = વધારાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy