SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ १४९ तीए मेल्लावणोवाओ चिन्तिऊण पढमं चेव भिक्खायरियाए तस्सेव सेट्ठिस्स गिहे पविट्ठो । सेट्टिणी भिक्खादाणट्ठा हत्थे जलेण धोइउं लग्गा । साहुणा भणियं एवं अम्हं भिक्खा न सुज्झइ । समीवठिएण सेट्ठिणा साहू पुट्ठो जहा को एत्थ दोसो, साहुणा य जलविराहणाइदोसा कहिया सो य आउट्टो भण्णइ, जहा कत्थ तुम्हाणं वसही जेणाहं आगन्तुं धम्मं सुणेमि । साहुणा भणियं नत्थि। तओ तेण नियगेहे दिन्ना, पइदिणं धम्मं सुणेति, सम्मत्तमणुव्वयाणि य सेट्ठिणा गहियाणि । तओ सो साहू अमुगेण एरिसो अभिग्गहो गहिओ जहा मए जावज्जीवं पव्वज्जं गिण्हन्तो नियपुत्तो वि न य धरियव्वो त्ति । एरिसयाई कहाणयाइ सेट्टिणो कहेइ । सेट्ठिणा य एसो अभिग्गहो गहिओ । एत्थंतरे सेट्ठिपुत्तो सा य साहुभगिणी पव्वज्जाए उवट्ठिया । सेट्ठिणा विसज्जियत्ति । $ नन्वपमित्यं प्रव्रज्यायाः कारणं जातमिति विशेषतस्तद्ग्राह्यम् ? नेति – ननु तस्या निर्वाणसाधिकायाः प्रव्रज्यायाः कारणमेतज्जातमिति विशेषतः साधुना तद्ग्राह्यमित्यायातं, नैवं, स्तोका एवंविधविज्ञानवन्तो भविष्यन्ति, तस्मादेतन्न ग्राह्यम् । एवं तावद्घृततैलाद्याहारછે કે ‘તું રોઈશ નહીં, હું થોડા જ કાળમાં તને છોડાવીશ દાસીપણાથી મુક્ત કરાવીશ.” પેલાએ તેને તે જ પ્રમાણે કહ્યું. આ બાજુ સાધુએ ‘તેને છોડવાનો આ જ ઉપાય છે' એમ વિચારીને, સૌપ્રથમ ભિક્ષા લેવામાટે તે શ્રેષ્ઠીના ઘરેજ પ્રવેશ કર્યો. શેઠાણી ભિક્ષાદાન આપવા પાણીથી હાથને ધોવા લાગી. સાધુએ કહ્યું “આવી રીતે હાથ ધોઈને અપાતી ભિક્ષા અમોને કલ્પતી નથી.” સમીપમાં રહેલ શ્રેષ્ઠીએ સાધુને પૂછ્યું “આમાં શો દોષ છે ?” સાધુએ જળવિરાધનાઆદિ દોષો કહ્યાં. એટલે આ સાંભળી આવર્જિત થયેલ શ્રેષ્ઠીએ કહ્યું “તમારી વસતિ ઉતારો ક્યાં છે ? જેથી હું ત્યાં આપની પાસે આવીને ધર્મ સાંભળુ.” સાધુએ કહ્યું “મારી કોઈ વસતિ હજુ થઈ નથી.” તેથી શ્રેષ્ઠીએ પોતાના ઘરમાં વસતિ આપી. પછી રોજ સાધુપાસે ધર્મ સાંભળે છે. શ્રેષ્ઠીએ સમ્યકત્વ અને અણુવ્રતો ગ્રહણ કર્યા. એકવાર સાધુએ ‘અમુકે એવો અભિગ્રહ ગ્રહણ કર્યો કે જાવજ્જીવ પર્યંત દીક્ષા લેતા એવા મારા પુત્રને પણ અટકાવવો નહિ’ એવા કથાનકઆદિ શ્રેષ્ઠીને કહ્યાં. શ્રેષ્ઠીએ પણ એ પ્રમાણેનો અભિગ્રહ કર્યો. એટલામાં શ્રેષ્ઠીનો એક પુત્ર અને તે સાધુભગની પ્રવ્રજ્યા માટે ઉભા થયા. શ્રેષ્ઠીએ પોતાના નિયમ પ્રમાણે બન્નેને દીક્ષા માટે વિસર્જ્યો. અર્થાત્ આ રીતે સાધુએ પોતાની બહેનને દાસીપણામાંથી મુક્ત કરી. - પ્રશ્ન :- સાધુ ગિનીએ ઉછીનું લીધું અને સાધુએ વહોર્યું, એ તો નિર્વાણને સાધીઆપનાર પ્રવ્રજ્યાનું કારણ બન્યું. તેથી તો સાધુએ ખાસ–ચાહીને તે અપમિત્યક લેવું જોઈએ. એવી વાત આવીને ઉભી રહી ને ? ♦ અપિમત્ય એ પ્રવ્રજ્યાનું કારણ બન્યું માટે તે વિશેષથી ગ્રાહ્ય છે ? ના છ ઉત્તર :- એમ નથી, કારણ કે એવા પ્રકારના વિજ્ઞાનવાળા સાધુઓ બહુથોડા હોય છે તેથી આ ગ્રહણ ન કરવું. આ પ્રમાણે ઘી, તેલ વગેરે વિષયક અપમિત્યકમાં પણ દાસપણું વગેરેની પ્રાપ્તિના દોષો છે. પણ જ્યારે દાતા વસ્ત્ર-પાત્રવગેરે ઉપકરણ અને વસતિવગેરે વિષયક અપમિત્યક છીનું ગ્રહણ કરે Jain Education International For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy