SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ श्रावकाः प्रवचनतः साधर्मिकाः, साधुभिः सह सदैव तेषां तैः सहैकप्रवचनत्वात् लिङ्गस्याभावेन वैसदृश्याच्च। इह चान्त्यप्रतिमास्था अपगतकेशत्वरजोहरणादिसाधुलिङ्गोपेतत्वाल्लिङ्गतोऽपि साधर्मिकाः किल भवन्तीति तद्वर्जनमिति प्रथमोभङ्गः। द्वितीयभङ्गे निह्नवाः सर्वेऽपि लिङ्गेन साधर्मिकास्तेषामेव लिङ्गत्वात् प्रवचनस्याभावो वैसदृश्याच्च। ते हि लोके निह्नवत्वेन ज्ञाता अज्ञाताश्च स्युरिह तु ज्ञाता ग्राह्या, इतरे तु साधूनां मध्ये व्यवहारतः प्रवचनान्तर्वर्त्तित्वात्तेषामिति द्वितीयः। नवरं निह्नवास्तीर्थकृद्वचनं स्वाग्रहवशान्निराकुर्वन्तीति, निह्नवा जमालिप्रभृतयो ज्ञेयाः। तृतीयभङ्गे साधूनां साधर्मिकाः, साध्वेकादशप्रतिमास्थश्रावकाः। चतुर्थे तु तीर्थकरप्रत्येकबुद्धाः। इह च साधूनां प्रायः साधर्मिकद्वारेण कल्पाकल्पविधिर्गवेषणीयस्ते च तीर्थकरप्रत्येकबुद्धस्वयंबुद्धादयः सर्वेऽपि साधवो लभ्यन्ते। केवलं सर्वेषां साधुशब्दवाच्यत्वेऽपि येषां प्रवचनलिङ्गयोरन्यतरत् द्वयं वाऽस्ति ते सङ्घांतर्वर्त्तिन एव प्रायः प्रकान्ताः साधवो ज्ञेयास्तीर्थकरप्रत्येकबुद्धास्तु साधुत्वेऽपि प्रवचनलिङ्गातीतत्वेन सङ्घोत्तीर्णा इति तान् विवर्य शेषाः स्वयम्बुद्धादयः सर्वेऽपि साधवः प्रकान्ता ज्ञेया यैः सह साधर्मिकत्वं गवेषणीयम् । એક પ્રવચનપણું રહેલું છે. પરંતુ તેઓમાં લિંગનો અભાવ હોવાથી લિંગથી સાધર્મિક નથી. અને ૧૧મી પ્રતિમામાં રહેલ શ્રાવકને માથે વાળ ન હોવાથી અને ઓઘો વગેરે સાધુલિંગથી યુક્ત હોવાથી તે લિંગથી પણ સાધર્મિક બને છે. માટે તે આમાં (પ્રથમ ભાંગામાં) લેવાના નથી. ૨) બીજા ભાંગામાં, નિલવો બધા લિંગથી સાધર્મિક હોય છે. કારણ કે તેઓનું લિંગ પણ સાધુ તુલ્ય જ હોય છે. પરન્તુ જુદી માન્યતા ધરાવતા હોવાથી પ્રવચનથી નથી. જોકે લોકોમાં નિહ્નવો બે પ્રકારે છે - ૧) જણાયેલ. ૨) નહિ જણાયેલ. અહીં જણાયેલ લેવાના છે. કારણ કે નહિ જણાયેલાનો પ્રવચનમાં સમાવેશ થાય છે. નિહ્નવ = તીર્થંકર પ્રભુના વચનને સ્વઆગ્રહવશથી માને નહિ. તે નિહ્નવો જમાલી વગેરે જાણવા. ૩) ત્રીજા ભાંગામાં, સાધુઓ પરસ્પર એક બીજાના બન્નેથી સાધર્મિક બને. તેમજ શ્રાવકની ૧૧ મી પ્રતિમામાં રહેલા શ્રાવક પણ સાધર્મિક બને છે. (૪) ચોથા ભાંગામાં, તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ જેઓ બન્નેથી સાધર્મિક નથી. સાધુ માટે કરેલું એ આધાકર્મ હોવાથી સાધુને ન કહ્યું એ વાત બરાબર છે, પણ સાધુના તો સામાન્ય કેવલિ, સ્વયંબુદ્ધ, સામાન્ય તિ = સાધુ વગેરે અનેક ભેદો પડે છે. પરન્તુ આ ભેદોમાંથી કયા સાધુ કોના સાધર્મિક થાય ? અને કોનું આધાકર્મ કોને કથ્ય બને ? કે અકથ્ય બને ? એની વિધિ અહીં સાધર્મિકના દ્વારથી જાણવાની છે. એમાં તીર્થકર, પ્રત્યેકબુદ્ધ-સ્વયંબુદ્ધ આદિ બધાજ સાધુ છે જ, પરનું આટલું વિશેષ છે કે બધાયમાં “સાધુ” તરીકેનો ઉલ્લેખ હોવા છતાં જેઓ પ્રવચન અને લિંગથી અથવા બીજા ભાંગાની અપેક્ષાએ માત્ર લિંગથી સાધર્મિક હોય એવા, સંઘમાં રહેનારા સાધુઓજ પ્રસ્તુતમાં લેવા. એટલે કે સામાન્ય કેવલિ, સ્વયંબુદ્ધ અને સામાન્યસાધુને જ પ્રસ્તુતમાં સાધુ તરીકે લેવા. કારણ કે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ તેઓ સાધુ હોવા છતાં પ્રવચન અને લિંગથી અતીત છે. માટે તે બેને છોડીને સ્વયંબુદ્ધાદિ બાકી બધાને પ્રસ્તુતમાં સાધુ તરીકે લેવા કે જેઓની સાથે સાધર્મિકપણું જોવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy