SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ लिङ्गं यतिचिनं रजोहरणमुखवस्त्रिकागोच्छकादि । अनयोर्द्वन्द्वे अल्पस्वरस्यापि लिङ्गशब्दस्य पूर्वनिपाताभावो गाथाबन्धानुलोम्यात् क्वचिल्लक्षणाद् व्यभिचारात् प्राकृतत्वाच्च ताभ्याम् । अत्र च न केवलेन प्रवचनेन साधर्मिकता नापि केवलं लिङ्गेन किन्तु युगपद् द्वितीयमीलकेन ग्राह्या ततो रजोहरणादियतिलिङ्गोपेतश्चतुर्विधसङ्घमध्यात् सङ्घैकतरश्च गृह्यमाणः साधुसाध्वीवर्ग एव साधर्मिकः सामर्थ्याल्लभ्यते। तस्य प्रवचनलिङ्गाभ्यां समानधर्म्मिणः साधुसाध्वीवर्गस्य किमित्याह-कृते निमित्तमर्थायेति यावत् कृतं राद्धं भवति जायते । कम्मं ति सूचनादाधाकर्म सामान्यकेवलिस्वयंबुद्धसामान्यशेषयतिरूपाणां साधूनामितिशेषः । ॐ प्रवचन-लिङ्गपदाभ्यां चतुर्भङ्गी अत्र च प्रवचनलिङ्गपदद्वयेन चतुर्भङ्गी सूचिता, यथा प्रवचनतः साधर्मिका न लिङ्गतः १ लिङ्गतः साधर्म्मिका न प्रवचनतः २ प्रवचनतः साधर्म्मिका लिङ्गतश्च ३ न प्रवचनतः साधर्मिका न लिङ्गतश्चेति ४ । तत्राद्यभङ्गे दर्शनप्रतिमाया आरभ्य अन्त्यप्रतिमावर्जिताः प्रतिमादशकस्थाः સંધ, લિંગ જેનાથી સાધુ ઓળખાય તે લિંગ કહેવાય છે લિંગ એટલે કે સાધુનું ચિહ્ન અર્થાત્ રજોહરણ = ઓધો, મુહપત્તી, ગુચ્છા વગેરે સાધુના લિંગ.. આ પ્રવચન અને લિંગનો દ્વન્દ્વ સમાસ થયો છે, અહીં અલ્પસ્વરી ‘લિંગ’' શબ્દ આગળ ન આવતા ‘પ્રવચન’ શબ્દની પછી જે આવ્યો છે તે, ગાથાબન્ધ ના અનુલોમના (અનુકૂળતાના) હિસાબે એટલે કે ગાથામાં જેટલા અક્ષરો જે ક્રમમાં મૂકવાના હોય એના હિસાબે, અથવા ક્યારેક લક્ષણમાં વ્યભિચાર આવવાના કારણે અથવા પ્રાકૃતપણાને લીધે છે એમ જાણવું. આમાં, માત્ર પ્રવચનથી કે લિંગથી સાધર્મિકપણું ગ્રહણ કરવાનું નથી પરન્તુ એક સાથે બન્નેથી સાધર્મિકપણું ગ્રહણ કરવાનું છે, તેથી રજોહરણાદિ-યતિલિંગથીયુક્ત અને ચતુર્વિધ-સંઘ મધ્યમાંથી એક સંઘ તરીકે લેવાતો સાધુ-સાધ્વી-વર્ગ જ સાધર્મિક તરીકે સામર્થ્યથી મેળવાશે. તે પ્રવચન અને લિંગથી સમાનધર્મી એવા સાધુ-સાધ્વીવર્ગ વિષયક શી વાત છે ? તે કહે છે, ‘તે’ તેઓ માટે, ‘જ્ય’ ‘તં’ = કરાયેલું-રંધાયેલુ, ‘વફ’ ‘મતિ’ = થાય છે, ‘આધાર્મ’ = આધાકર્મ. અર્થાત્ તેઓ માટે કરાયેલું-ગંધાયેલું એ આધાકર્મ થાય છે = બને છે. કયા સ્વરૂપ સાધુ-સાધ્વીવર્ગ માટે આધાકર્મ બને છે ? તે કહે છે સામાન્યકેવલિ, સ્વયંબુદ્ધ, સામાન્ય શેષ સાધુઓ સ્વરૂપ સાધુવર્ગ માટે તે આધાકર્મ બને છે. • પ્રવચન અને લિંગની ચતુર્ભૂગી • અહીં, ‘પ્રવચન’ અને ‘લિંગ' આ બે પદો દ્વારા ચતુર્થંગી સૂચવાઈ છે. તે આ રીતે કે, ૧) પ્રવચનથી સાધર્મિક, પણ લિંગથી નહિ, (૨) લિંગથી સાધર્મિક, પણ પ્રવચનથી નહિ, ૩) પ્રવચનથી સાધર્મિક અને લિંગથી સાધર્મિક (૪) પ્રવચનથી સાધર્મિક નહિ અને લિંગથી નહિ. ૧) પ્રથમ ભાંગામાં, શ્રાવકની પહેલી દર્શન પ્રતિમાથી માંડીને અંત્ય ૧૧મી પ્રતિમા સિવાયની ૧૦મા પ્રતિમા સુધીના શ્રાવકો પ્રવચનથી સાધુઓના સાધર્મિક ખરા કારણ કે સાધુઓ સાથે તેઓનું ‘J’ ‘જમ્મ’ = Jain Education International - = = - For Private & Personal Use Only 1 - = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy