________________
१५
पेक्षया समुच्चये। ततो अध इत्यधोगतौ नरके साध्वर्थकृताशनादिभोजिनो यतेर्जीवं करोति नयति यत्तत्पूर्वोक्तमशनाद्यधःकर्मेति योगः। इहाधःकर्मदोषस्ततो यद्भुञानस्य साधोः स स्यात्तदपि तथोच्यते । तथा हन्ति विनाशयति, यदित्यनुवर्त्तते ततो यत्साध्वाद्यर्थं कृतमशनादि । वा स्थाप्यः, कमित्याह-चरणात्मानं चारित्ररूपं जीवं, कस्य सम्बन्धिनमित्याह- 'स' त्ति तस्य साध्वनिष्पन्नाशनादिग्राहिणः साधोः तत्पूर्वोक्तमशनाद्यात्मघ्नमित्युत्तरेण योगः। तथाहि- प्राणभूतघातं पाकादि कुन् दाता करोति, ततस्तन्निष्पन्नमाहारं यदा साधुगुणाति तदा स पुनः पुनस्तत्करोतीति परमार्थतः साधुरेवानुमोदनादिना तानि हन्ति, तद्दाता तु संयमरूपमात्मानं साधोस्तदेव हन्तीत्यात्मघ्नमुच्यते । इहात्महननलक्षणो दोषस्तद्योगादशनाद्यपि तथेति। स्थापितवाशब्दश्चानुक्तार्थसंसूचको यथा ज्ञानदर्शनचारित्ररूपमात्मत्रयं साधूनामस्ति, तच्छेषद्वयं व्युछेद्य किमिति चरणात्मानं तस्य हन्तीत्युक्तमिति परारेकायां निश्चयनयमतमाश्रित्य चरणविघाते अवश्यं सिद्ध एव चरणफलत्वात् तयोरिति न तयोर्विघातः पृथगुक्तः । व्यवहारमतं प्रतीत्य चरणघाते इतरयोर्विनाशः स्याद्वा न च(वा)। यदाहमिथ्यात्वं याति तदा न ते, तदभावे तु ते स्यातामिति चरणघातेऽपि तयोः सद्भावान्न तयोનરકમાં લઈ જાય તે પૂર્વોક્ત અશનાદિ અધઃકર્મ કહેવાય છે. અહીં અધઃકર્મદોષની વાત છે. છતાં જે ભોજન વાપરતાં સાધુને અધઃકર્મદોષ લાગે છે તે ભોજન પણ અધઃકર્મ કહેવાય છે.
તથા, ‘વ વરણા' = ‘ત્તિ વા વરાત્માન = ચારિત્રરૂપી જીવને હણે – વિનાશ કરે. અહીં પણ “” = “જે’ શબ્દ આગળથી લેવો. જે સાધુ આદિ માટે કરાયેલ અશનાદિ છે. તે હણે છે. કોને હણે છે ? તે કહે છે- ચારિત્ર રૂપી જીવને હણે છે. “વા’ શબ્દ હાલ સ્થાપી રાખવો અર્થાતુ હાલમાં એનું પ્રયોજન નથી આગળ યોગ્ય સ્થળે લગાડીશું. કોના સંબંન્ધિ ચારિત્રરૂપ જીવને હણે છે? તે કહે છે “” = ‘તચ' = તેના. એટલે કે સાધુ માટે બનેલ અશનાદિને ગ્રહણ કરનાર સાધુના ચારિત્ર રૂપ જીવને હણે છે. એવો એ પૂર્વોક્ત = સાધ્વર્થનિષ્પન્ન અશનાદિ “ગાત્મન' કહેવાય છે એમ અન્વય કરવો.
તે આ પ્રમાણે- પાકાદિ કરતી વખતે દાતા પ્રાણ અને ભૂતનો ઘાત કરે છે. તેથી તેનાથી બનેલ આહારને જ્યારે સાધુ ગ્રહણ કરે છે ત્યારે તે ગૃહસ્થ ફરી ફરી એને કરતો થાય છે. એટલે પરમાર્થથી તો અનુમોદના આદિ દ્વારા સાધુ જ તે પ્રાણાદિનો ઘાત કરે છે. તે આહારાદિનો દાતા સાધુના સંયમરૂપ આત્માને હણે છે. માટે આને “માત્મખ' કહેવાય છે. અહીં આત્મહનન સ્વરૂપ દોષની વાત છે. પણ તે દોષનો યોગ હોવાથી અશનાદિ પણ આત્મજ્ઞ કહેવાય છે.
ઉપર જે “વા' શબ્દ સ્થાપિત હતો તે હવે ઉપયોગમાં લેવાય છે. ‘વ’ શબ્દ એ નહિ કહેવાયેલા અર્થનો સૂચક છે. તે આ પ્રમાણે છે. સાધુઓને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ આત્મા છે.
પ્રશ્ન :- જ્ઞાન-દર્શનને છોડીને “સાધુના ચારિત્રને હણે છે” એમ માત્ર ચારિત્રની જ વાત કેમ કરી ? ઉત્તર :- નિશ્ચયમત પ્રમાણે જ્ઞાન-દર્શનનું ફળ ચારિત્ર છે. ચારિત્રના વિઘાતમાં જ્ઞાન-દર્શનનો વિઘાત થાય જ છે. સ્વકાર્યને નહિ કરવાથી ચારિત્ર નથી, તો જ્ઞાનદર્શન પણ પરમાર્થથી નથી જ. તેથી ચારિત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org