SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ कहसु तुमं जइ पुन्नो गठिस्सहियं करेमि तस्सुवरि । जेणाहमिइ वृत्ते, पलोइयं साहुणा गणं । । १० । । तो तारागणजुत्तो दिट्ठो गयणंमि निम्मलो चंदो । पच्चागयचित्तेणं तो नायं कालपरिमाणं । । ११ ।। जह अड्ढरत्तसमओ, वट्टइ उवढतो यत्ततो जत्त विलसियं जायं ( ? ) । लक्खियमेयं जह मम चोयणदाणत्थमेएण ॥ १२ ॥ मग्गियमेयं पच्चक्खाणं तो मिच्छादुक्कडं देइ । भणियं च सावया ! संतिया, उ मे चोयणा दिन्ना । १३ ।। तट्ठाणाउ नियत्तिय गंतूणं सुद्धथंडिले तओ । आगमभणियविहीण परिट्ठविंतस्स समियस्स । । १४ । । सुद्धज्झवसाणपरस्स तस्स निद्दढघाइकम्मस्स, सयलजगुज्जोयकरं केवलणाणं समुप्पन्नं । ।१५ । । इत्येवं लोभपिण्ड इति गाथार्थः । । ६९ । । अवतरणिका - अथ क्रोधादिपिण्डचतुष्टये उदाहरणसङ्ग्राहिणीं गाथामाह । मूलगाथा - कोहे घेवरखवओ, माणे सेवइय खुड्डुओ नायं । માયાSSસામૂર્ર, ભોમે સરયસાદુ ત્તિ ૭૦ || क्रोधे घृतपूर्णक्षपको माने सेवतिकाक्षल्लको ज्ञातं । संस्कृतछाया = ક્રમે કરીને આ અસ્વસ્થચિત્તવાળા મુનિ એક શ્રાવકના ઘરે પહોંચ્યા. મુનિની આવી દશા જોઈને શ્રાવકે પણ મુનિનું અસ્વસ્થચિત્ત જાણીને સિંહકેસર લાડવા વહોરાવ્યા, પછી મુનિને બોધ આપવા કહ્યું “હે ભગવાન ! મેં પુરિમઢનું પચ્ચક્ખાણ કર્યું તો તે પચ્ચક્ખાણ પૂરું થયું આવી ગયું કે નહિ ? તે તમે કહો. જો પૂરું થઈ ગયું હોય તો હું એની ઉપર ગંઠસીનું પચ્ચક્ખાણ કરું.” આ પ્રમાણે કહેવાયે છતે પચ્ચક્ખાણનો સમય જાણવા માટે મુનિએ આકાશમાં જોયું તો તારાઓના સમુદાયથી યુક્ત એવો નિર્મળ ચંદ્ર જોયો. ચિત્ત ઠેકાણે આવી ગયું. કાળનું પરિમાણ જાણ્યું કે “અરે આ તો અર્ધરાત્રીનો સમય વર્તી રહ્યો છે.” તરત, જેના લીધે – જે લોભના લીધે આ બધું બન્યું = અર્ધરાત્રિસુધી ભમવાનું બન્યું, તેનાથી પાછા ફર્યા તે લોભને દૂર કર્યો. મુનિરાજ સમજી ગયા કે ‘મને બોધ કરાવવા જ આ શ્રાવકે મારી પાસે પચ્ચક્ખાણ માંગ્યું છે.' શ્રાવકને મિચ્છામિ દુક્કડં દીધું ને કહ્યું “હે શ્રાવક ! તમે બહુ સારું કર્યું કે મને બોધ કરાવ્યો.” શ્રાવકના ઘરેથી નીકળીને મુનિશ્રી શુદ્ઘભૂમિએ ગયા. ત્યાં આગમવિધિ પ્રમાણે સમિતિવાળા બનીને તે લાડવા પરઠવતાં પરઠવતાં શુભઅધ્યવસાયમાં રમતા રમતા તેમના ઘાતિકર્મો બળી ગયા અને સંપૂર્ણલોકને પ્રકાશિતકરનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે લોપિણ્ડ કહ્યો.૬થી = मायायामाऽऽषाढाभूति लोभे केसरिकसाध्येति ।।७० ।। s અવતરણિકા :- હવે, ક્રોધાદિ ચારે પિણ્ડ વિશેના દૃષ્ટાંતોને સંગ્રહકરતી ગાથા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- હોદ્દે ક્રોપિંડમાં, ઘેવરલવો ઘેબરમાટે ફરનાર તપસ્વીનું, માળે માનપિંડમાં, સેવચવુજ્જુબો = રાંધેલી સેવલાવનાર નાના સાધુનું, નાયં = દષ્ટાંત, માચાલુ = માયાપિંડમાં, आसाढ અષાઢાભૂતિનું, જ્ઞોમે લોભપિંડમાં, સરવસાત્તિ સિંહકેસરીયા લાડુમાટે ફરનાર મુનિનું.॥૭॥ = Jain Education International = 1 For Private & Personal Use Only - = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy