SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ २७१ यद्वक्ष्यति ‘लोभे केसरयसाहु'त्ति । तदुदाहरणमपि स्वस्थानत्वादव ब्रूमः, तच्चेदं यथा लोभपिण्डे सिंहकेसरयति - दृष्टांत: # 'चंपाए खवगरिसी अहन्नया मोयगूसओ जाओ। तं दटुं पारणए सो साहू गिण्हइ पइन्नं ।। १ ।। जह अज्ज मया सव्वं सेसं असणाइयं परिहरित्ता । विउलं पि लब्भमाणं, घेत्तव्वा मोयगा चेव ।।२।। ते वि सिंहकेसर-नामा जे मोयगा इह पसिद्धा। सुबहु पि भमिउं, ते घेत्तव्वा न उण सेसा ।।३।। हियएण संपधारियमेवं लोलयाए सिग्घयरो। भिक्खट्ठमणुपविट्ठो, पुरिमढे जाव परिअडिओ ।।४।। तेसिं अट्ठाय मुणी, तहवि न लद्धा इमेण ते कहविं । तो न य नियत्तिओ सो, गिहाणुगेहं परिब्भमइ ।।५।। गेहमि तउ पत्ते, तस्स दुवारे भणिज्जमाणस्स । ठाणे, उ धम्मलाभस्स सिंहकेसर य इइ भणइ ।।६।। सयलं पि दिणमईयं, परिभमंतस्स जाव रयणीवि। संपत्ता नो नाया, पणट्ठचित्तेण किं बहुणा ।।७।। रयणीए पहरदुगे, एवमडंतो कमेण संपत्तो। सावयगिहमि एसोऽसत्थचित्तो (मोअग)त्ति ।।८।। मुणिणो चोयणहेडं, वुत्तं तो सावगेण जह भयवं । पुन्नो नवत्ति एसो, जो पुरिमड्डो मए य पकओ।।९।। ઘેબર વગેરે જ લેવા અધ્યાહારથી કાર સમજવો. “તો' = ‘તત = તે કારણસર ઉતર્ વિવિ7' = આવું વિચારીને. એટલે કે ઉપરોક્ત પ્રમાણે વિચારીને “વહુ' = “પુર = ખૂબ. અર્થાત્ ભાત જેવી કોક વસ્તુનો ત્યાગ કરીને, કોક ભાવતી વસ્તુ મેળવવા વધારે, અથવા તો પોતાનું પેટ ભરાય તદુપરાંત પણ વધારે, “સ' = ‘તિ = ઘરોમાં ફરે. એટલે કે કોક એકાદ વસ્તુ વાપરવાનું છોડી દઈને ઈચ્છિત વસ્તુને જ વધારે મેળવવા. અથવા પોતાનું પેટ જેટલાથી ભરાય તેથી પણ વધુ મેળવવા ઘણાં ઘરોમાં ફરે. કયા કારણે ફરે ? તે કહે છે, “તમે' = ‘નોમેન' = લોભના કારણે, રસગૃદ્ધિથી – ખાવાની લાલસાથી. આમ, લોભના અધ્યવસાયવાળા સાધુ દ્વારા જે ઇચ્છિતદ્રવ્ય મેળવાય, તેને લોભપિણ્ડ કહેવાય છે. કોની જેમ ? તે કહે છે, “સિંહકેસરી-યતિ' ની જેમ. જે ગાથા ૭૦ ના ચોથા પાદમાં “નોએ સરસાદું એ પ્રમાણે કહેવામાં આવશે. પણ તે ઉદાહરણનો અવસર અહીંજ હોવાથી અમે એને અહીંજ કહીએ છીએ. તે કથા આ પ્રમાણે છે. • લોભપિઠમાં સિંહકેસરિયા મુનિનું દૃષ્ટાંત છે. ચંપાનગરીમાં લપકઋષિ હતા. તે ગામમાં એકવાર લાડવાનો મહોત્સવ થયો. તેને જોઈને ક્ષપક ઋષિએ પોતાના કોક તપના પારણામાં પ્રતિજ્ઞા કરી કે “આજે મારે વિપુલ પ્રમાણમાં પણ મળતું બીજું બધું અશનાદિ છોડીને માત્ર લાડવા જ લેવા. તેમાં પણ સિહકેસરનામક અહીં જે પ્રસિદ્ધ છે તે લાડવા જ લેવા. ભલે એના માટે ઘણું ફરવું પડે તો ફરીને પણ તે મેળવવા પરતુ બીજું તો નથી જ લેવું !' આવો નિયમ સારી પેઠે હૃદયમાં ધારી રાખીને લાલસાથી જલ્દી ભિક્ષા માટે નીકળી ગયા. છેક પુરિમઢ સુધી ભમ્યા પણ ક્યાંયથી પણ મળ્યા નહિ. તો પણ પાછા ઉપાશ્રયે ફરતાં નથી અને એક પછી એક ઘરોમાં ફર્યા જ કરે છે. “સિંહ કેસર', “સિંહકેસર’, ‘સિંહકેસર' એવી સતત મનમાં ચાલતી એકધારી રટનાને લીધે જે ઘરમાં જાય છે તે ઘરના દરવાજા પર બોલાતાં ધર્મલાભ' ના બદલે “સિંહકેસર જ બોલે છે. આ પ્રમાણે ભમતા ભમતા આખો દિવસ પસાર થઈ ગયો ને રાત પડી ગઈ પણ અસ્વસ્થચિત્તવાળા તેમને ન જણાઈ. છતાં પણ હજુ એજ પ્રમાણે ભમતો ભમતા રાત્રિના બીજા પહોરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy