SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ जनकत्वेन मलिना कोटिरुद्गमदोषलेशोऽविशोधिकोटिरित्येवमनन्तरमेवोपवर्णितरूपा भण्यते इति शेषः। यद्वा इति शब्दः परिमाणार्थस्तत इत्येतावती उत्तरभेदाविवक्षणे मूलभेदापेक्षया भेदषट्कप्रमाणा स्यादिति शेषोऽपरनाम्ना उद्गमकोटिरपीयमेवोच्यते । अत एव पूतिदोषस्वरूपनिरूपणायां 'उग्गमकोडिकणेण वी'त्याद्युक्तं । तेन सर्वैरविशोधिकोटिदोषैर्युक्तस्याहारस्यावयवेनापि स्पृष्टस्य शुद्धस्याप्यशनादेः पूतित्वं भवतीति तत्र व्याख्यातमिति गाथार्थः ।।५३ ।। अवतरणिका- अधुना अविशोधिकोटेरेव इति दुष्टताख्यापनार्थतया स्पृष्टस्य पात्रकस्य विधिमाह | मूलगाथा- तीए जुयं पत्तं पि हु, करीसनिच्छोडियं कयतिकप्पं । कप्पइ जं तदवयवो सहस्सघाईविसलवो ब्व ।।५४ ।। संस्कृतछाया- तयायुक्तं पात्रमपि तु करीषनिश्च्छोटितं कृतत्रिकल्पं । कल्पते यत्तदवयवस्सहस्रघाती विषलव इव ।।३४ ।। = કક્ષા, અર્થાત ઉદ્ગમદોષનો લેશ, તેને અવિશોધિકોટિ કહેવાય છે. જેનું સ્વરૂપ હમણાં જ ઉપર વર્ણન કરાયું છે. અહીં, કોટિનો ટૂંકો અર્થ ભેદ-પ્રકાર સમજવો. એટલે કે અવિશોધિકોટિ કહો કે અવિશોધિપ્રકાર કહો કે અવિશોધિ ભેદ કહો, બધાનો અર્થ સમાન છે. અથવા તો “ત્તિ' શબ્દ એ ‘પરિમાણ'વાચક છે. એટલે કે ઉત્તરભેદોની વિરક્ષા કર્યા વિના માત્ર મૂળભેદોની વિવક્ષા કરતાં આ અવિશોધિકોટિના દોષો માત્ર ૬ છે. જેને બીજા નામે “ઉદ્દગમકોટિ પણ કહેવાય છે. આ કારણથી જ પૂતિદોષના સ્વરૂપના નિરૂપણમાં ‘મોડિન વિ' ઈત્યાદિ કહેવાયું હતું. તેથી, બધા અવિશોધિકોટિ દોષથી યુક્ત આહારના અવયવથી પણ = માત્ર એક દાણાથી પણ સ્પષ્ટ એવા શુદ્ધ પણ અપનાદિનું પૂતિપણે થાય છે. એમ ત્યાં = પૂતિદોષના વ્યાખ્યાનમાં કહેવાયેલું છે. પણ અવતરણિકા :- હવે “અવિશોધિકોટિની દુષ્ટતા છે જ એ બતાવવા તેનાથી ખરડાયેલ પાત્રાની પણ વિધિ બતાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- તિy = અવિશોધિકોટિઅશનાદિવડે, ગુર્થ = ખરડાયેલું, પત્તપિ = પાત્ર પણ, હું = વાક્યાલંકારાર્થમાં, રિસનિચ્છોડિયું = છાણાવિગેરેની રાખથી ઘસેલું, તિષ્પ = ત્રણ વખત ધોયેલું, ખડું = બીજું લેવા કહ્યું, કં = કારણ કે, તવયવો = તેનો અવયવ, સદસ્યથાર્ડ = હજારઠેકાણે શુદ્ધઅશનાદિને દોષિતકરનાર છે વિષવોત્ર = વિષના કણીયાની પેઠે./પી. મૂળગાથા-ગાથાર્થ :- અવિશોધિકોટી-અનાદિ વડે ખરડાયેલું પાત્ર પણ છાણ વગેરેની રાખથી ઘસીને ત્રણ વખત ધોયા પછી સુકાઈ ગયેલું હોય અથવા ચોથી વખત ધોયા પછી ભીનું હોય તો પણ બીજા આહારાદિ લેવા માટે કહ્યું છે. કારણકે તેનો અવયવ પણ હજારનો ઘાતકરનાર વિષની જેમ હજારઠેકાણે શુદ્ધઅશનાદિને દોષિતકરનાર છે.પજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy