SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ २७९ जनन्यादितया कल्पयतीत्यस्मदपभ्राजनाकार्यसाविति विचिन्त्य ग्रामादेर्निष्कासनादि कुर्यादिति । तथा या तेन श्वश्रूः प्रतिपन्ना सा (? यदि भद्रका तर्हि) तस्मै स्नेहवशात् मृतादिजामातृकस्थानेऽयमपि भवत्वित्यभिप्रायेण विधवा-निजपुत्री, ((?) यदि प्रत्यनीका तर्हि) कुरण्डां वा दद्यात्, या च तेन भार्यात्वेन कल्पिता तस्या यदि भर्ता समीपस्थः कथञ्चित्तद्वचः श्रुणुयात्तदा मम भार्याऽनेन स्वभार्या कल्पिता तत्तथैव भवत्विति विचिन्त्य (श्रुत्वा) तयाप्यात्मना सहासौ सम्भोगं कार्यत इति થાર્થ ૭૨ IT. अवतरणिका- उक्तं संस्तवपिण्डद्वारमथ विद्यामन्त्रचूर्णपिण्डाख्यद्वारत्रयं तल्लक्षणकथनद्वारेण व्याचिख्यासुराह। मूलगाथा- साहणजुत्ता थीदेवया व विज्जा विवज्जए मंतो। अंतद्धाणाइ फला चुन्ना नयणंजणाइया।।७३ ।। संस्कृतछाया- साधनयुक्ता स्त्रीदेवता वा, विद्या विपर्यये मन्त्रः । अन्तर्दानादिफलाश्चूर्णानां नयनाञ्जनादयः ।।७३।। છે” એમ વિચારી ગામબહાર કાઢી મૂકે વગેરે કરે. વળી, તે સાધુએ જેને સાસુ તરીકે કલ્પી છે, એ જો ભદ્રિક હોય તો) તે સ્નેહવશથી “મારા મરેલા જમાઈ વગેરેના સ્થાને આ પણ ભલે થતાં = આ જ મારા જમાઈ થાઓ” એવા અભિપ્રાયથી વિધવા એવી પોતાની પુત્રીને આપી દે. અથવા જો એ દાત્રી પ્રત્યેનીક હોય તો કરણ્ડાને = પતિવગરની દુરાચારિણી સ્ત્રીને આપી દે. તથા, સાધુએ જે દાત્રીને પત્ની રૂપે કલ્પી, તે દાત્રીનો પતિ જો બાજુમાં જ ઉભો હોય અને તે મુનિના વચનો સાંભળી લે, ત્યારે “મારી પત્નીને આ સાધુએ પોતાની પત્ની તરીકે કલ્પી છે તો તેમજ થાઓ” એમ વિચારીને તે નમાલો પતિ મુનિ સાથે પોતે પોતાની પત્નીને સંભોગ કરાવે અર્થાત મુનિને ચારિત્રથી ભ્રષ્ટ કરે I૭૨ અવતરણિકા :- આ પ્રમાણે સંસ્તવપિણ્ડદ્વારને જણાવ્યું. હવે વિદ્યા-મન્ત્ર-ચૂર્ણપિણ્ડ નામક ત્રણદ્વારા અને તેના લક્ષણ કહેવા દ્વારા એની વ્યાખ્યા જણાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સહાનુત્તા = જાપ, બલિ વિગેરેથી સાધ્ય, થીયા = જેના અધિષ્ઠાતા સ્ત્રીદેવતા હોય તે, વ = અથવા, વિષ્ના = વિદ્યા, વિવU = વિદ્યાથી વિપરીતલક્ષણવાળો, સંતો = મંત્ર, બંતાઈફના = અદશ્ય થવા વિગેરેના ફલવાળું, ઘુસા = ચૂર્ણ, નયાંનાફિયા = આંખમાં આંજવાનું અંજન વિગેરે..૭૩ મૂળગાથા-ગાથાર્થ - જાપ, બલિ અથવા અક્ષતાદિની પૂજા કરવાથી સાધ્ય થતી અથવા જેના અધિષ્ઠાતા પ્રજ્ઞપ્તિ આદિ સ્ત્રીદેવતા હોય તે વિદ્યા, અને જાપાદિ વગર સાધ્ય થતી અથવા જેના અધિષ્ઠાતા પુરુષદેવતા હોય તેનું નામ મન્ન. અદશ્ય થવું અથવા વશીકરણ કરવું એ વગેરે જેનું ફળ છે તેવું આંખમાં આંજવાનું અંજન તથા કપાળમાં તિલક કરવા વગેરેની સામગ્રી તેનું નામ ચૂર્ણ.II૭૩| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy