SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ २८० * विद्या-मन्त्र-चूर्णानां स्वरूपम् व्याख्या - साधनयुक्ता करादिजपबल्यक्षतादिपूजोपचारान्विता यद्वा स्त्री प्रज्ञप्त्यादिका देवताऽधिष्ठात्री यस्याः सा स्त्रीदेवता । स्त्रीस्वरूपदेवताधिष्ठातेत्यर्थो, वा विकल्पे । ओमित्याद्यक्षरपद्धतिः । किमित्याह 'विज्जे 'ति विद्याशब्दव्यपदेशादिति शेषाव्यापारणं च ( ? ) दोषस्तेन लब्धः पिण्डो विद्यापिण्ड इति । तथा 'विवज्जए मंतो 'ति । तत्र विपर्यये साधनस्त्रीदेवतायुक्तत्वस्वरूपविद्यालक्षणवैपरीत्ये भावे सतीति यावन्मन्त्रः स्यात् कोऽर्थोऽसाधनः पुरुषरूपदेवताधिष्ठित ऊँकारादिवर्णात्मक एव मन्त्रो भवतीति तत्प्रयोगेण लब्धः पिण्डो मन्त्रपिण्डः तथान्तर्द्धानमदृश्यभवनमादिशब्दात् वशीकरणादिग्रहस्ततोऽन्तर्द्धानादिफलं कार्यं तेषां ते तथोक्ताः । चूर्णा द्रव्यक्षोदरूपाः । के पुनस्ते इत्याह । नयनाञ्जनादय इति द्रव्यसमूहनिष्पन्ननेत्रोपलेपनललाटतिलकादिक्रियाहेतवस्तद्व्यापारेण लब्धः पिण्डश्चूर्णपिण्डः स्यादत्र च विद्यापिण्डे भिक्षूपासकदृष्टान्तो वाच्यो यथा विद्यापिण्डविषयक- भिक्षूपासकदृष्टांतः = = - વિધા-મન્ત્ર અને ચૂર્ણનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- ‘સાહનનુત્તા’ ‘સાધનયુત્ત્તા’ જે સાધનાથી યુક્ત હોય એટલે કે હાથ, માળા વગેરેથી જાપ, બલિ-બાકળા મૂકવાં, અક્ષત વગેરે પૂજાના ઉપચાર વિધિ વિધાનથી જેની સાધના કરાય. અથવા, ‘થી-ઢવવા વા ‘સ્ત્રી-દેવતા વા’ પ્રજ્ઞપ્તિ વગેરે સ્ત્રીદેવતા જેની અધિષ્ઠાત્રી છે. વા' વિકલ્પના અર્થમાં છે.. એટલે કે જેમાં ‘ઓમ્' વગેરે અક્ષ૨૨ચના હોય એ પણ લઈ શકાય. તેને શું કહેવાય ? તે કહે છે, ‘વિષ્ના’ ‘વિદ્યા’ કહેવાય છે. અહીં વિદ્યા શબ્દનો પ્રયોગ થયો છે છતાં પણ ‘વિદ્યાનો પ્રયોગ’ ‘વિદ્યાનો વ્યાપાર' એમ અધ્યાહારથી જાણવું. એટલે કે વિદ્યા કાંઈ દોષ નથી પરન્તુ આહારાદિમાટે વિદ્યાનો પ્રયોગ એ દોષરૂપ છે. વિદ્યાપ્રયોગ દ્વારા મેળવેલ પિણ્ડને ‘વિદ્યાપિણ્ડ’ કહેવાય છે. = તથા, ‘વિવપ્નદ્ મંત ‘વિપર્યયે મંત્ર' વિદ્યાને વિપરિત એ મન્ત્ર છે. એટલે કે જાપાદિ સાધનાથી સાધ્ય અથવા સ્ત્રીદેવતા જેમાં અધિષ્ઠાત્રી છે વગેરે સ્વરૂપ જે વિદ્યાનું લક્ષણ છે તેનાથી વિપરિત મન્ત્રનું લક્ષણ હોય છે. મન્ત્રનું લક્ષણ :- જાપાદિ સાધનાની જરૂર ન હોય. પુરુષ રૂપ દેવતાથી અધિષ્ઠિત હોય. અને ‘ગર્’ આદિ વર્ણરચનાવાળો જ હોય. તેના પ્રયોગથી મેળવેલ પિંડને મન્નપિણ્ડ કહેવાય છે. તથા, ‘અંતદ્ધાળાફના' = ‘બન્તનિાવિના ’ = અદૃશ્ય થવું વગેરે ફળ = કાર્ય છે જેનું, તેને શું કહેવાય ? તે કહે છે, ‘પુન્ના’ ‘ધૂળ:’ = ચૂર્ણ કહેવાય છે. ચૂર્ણ દ્રવ્યોના ભૂક્કા સ્વરૂપ જાણવું. ‘બન્તર્ધ્યાનાવિ’અદેશ્યથવું કે કરવું. અહીં ‘વિ” શબ્દથી ‘વશીકરણ કરવું' વગેરે લેવું. તે ચૂર્ણ શું છે ? તે કહે છે, ‘નયનંનળાડ્યા’ ‘નયનાગ્નનાવયઃ’ દ્રવ્યોના સમૂહથી બનેલ આંખોમાં આંજવું, લલાટ પર તિલક કરવું વગેરે ક્રિયાઓનું કારણ છે. તેના ઉપયોગદ્વારા મેળવેલ પિણ્ડને ચૂર્ણપિણ્ડ કહેવાય છે. • વિદ્યાપિણ્ડવિષયક ભિક્ષુ-ઉપાસકનું દૃષ્ટાંત . Jain Education International = = = - For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy