SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ दानमेषणीयाहारवितरणं तद्विषयश्चतुर्भङ्गस्तस्मिन्निति व्याख्येयम् । अधुना यदुक्तं पञ्चमाङ्गे तद्दर्शयितुमाह-प्रथम आद्यो भङ्गः शुद्धः, सुपात्रसद्भावात् साध्वर्थपाकादिक्रियाजनितकर्मबन्धलक्षणदोषरहितत्वेन सुदानत्वाच्च अशुभकर्मनिर्जराहेतुतया निर्दोषः, तदनुपुण्यानुबन्धिपुण्यकारणत्वात्, प्राग्जन्मनि वितीर्णसुपात्रशुद्धदानयोः कृतपुण्यकशालिभद्रयोरिवापेक्षयैवोक्तम्, तेनाभीष्टमोक्षादिफलप्राप्तिजनकत्वात् सर्वोत्तम इति । अन्यत्रापि चोक्तं विधिविशेषाद् द्रव्यविशेषाद्दातृविशेषात् पात्रविशेषाच्च फलविशेषः । तथा द्वितीयभङ्गके, शुद्धेर्भजना विकल्पना । तथाह्यत्र यावता सुपात्रदानं तावता प्रभूतकर्मनिर्जरासद्भावाच्छुद्धिर्यावता दानमशुद्धं तावता पापकर्मलेशसभावादशुद्धिरिति भजना। तथा शेषावुद्धरिती तृतीयचतुर्थभङ्गकावनिष्टं फलमनभिमतं साध्यं दानप्रयुक्तेर्ययोस्तावनिष्टफलौ। इतेर्गम्यमानत्वादित्येतद् भणितमिति । इदं च मोक्षसाधकदानापेक्षयाऽन्त्यभङ्गद्वये कुपात्रविषयायाः शुद्धाशुद्धदानप्रयुक्तेः पापानुबन्धिपुण्योपार्जकत्वेन सांसारिकराज्यादिभोगमात्रकारणत्वादनिष्टफलत्वमुच्यते । અથવા, સુપાત્રમાં કે સુપાત્રમાટે, શુદ્ધઅન્નદાન એટલે કે એષણીયઆહારનું દાન, તે વિષયક ચતુર્ભગીમાં, એમ વ્યાખ્યા કરવી. હવે, પાંચમા અંગ ભગવતીજીમાં જે કહેવાયું છે તે જણાવે છે – (૧) “પઢનો મુદ્દો' = “પ્રથમ? શુ?' પ્રથમ ભાંગો = સુપાત્રમાં શુદ્ધદાન. આ ભાંગો શુદ્ધ છે. અર્થાત્ એક તો સુપાત્ર છે, અને બીજું આધાકર્મથી ઉત્પન્ન થતા કર્મબંધના દોષથી રહિત હોવાથી સુદાન છે, અને અશુભકર્મની નિર્જરાનો હેતુ હોવાથી નિર્દોષ છે. કારણકે, ભવિષ્યમાં પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. પૂર્વભવે સુપાત્રમાં શુદ્ધદાનને કરનાર કયવત્રા શેઠ અને શાલિભદ્રજીની અપેક્ષાએ જ આ વાત જાણવી. તેથી ઈચ્છિત મોક્ષાદિ ફળને પ્રાપ્ત કરાવનાર હોવાથી પ્રથમ ભાંગો સર્વોત્તમ છે એમ જાણવું. બીજે પણ કહેવાયું છે કે “વિધવિશેષાત્ દ્રવ્યવિશેષાદાવિશેષાત્ પત્રવિશેષાળું વિશેષ:' = વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્ર વિશેષથી ફળ વિશેષ બને છે. (તસ્વાર્થ સૂત્ર - વિધિ-ત્ર-પુત્રવશેષાત્ તઢિશેષ:). (૨) વીગયા = દ્વિતીયે મનના =સુપાત્રમાં અશુદ્ધદાન - બીજા ભાંગામાં ભજના-વિકલ્પ જાણવો. જેટલા પ્રમાણમાં સુપાત્રદાન છે તેટલી પ્રચૂર કર્મનિર્જરા હોવાથી શુદ્ધિ પણ તેટલીજ છે અને જેટલું અશુદ્ધ દાન છે, તેટલો પાપકર્મનો બંધ હોવાથી તેટલી અશુદ્ધિ છે. આમ ભજના જાણવી. (૩)-(૪) “સેસી ગટ્ટા' = શેખી મ નિત્તી = શેષ બે ભાંગા કુપાત્રમાં શુદ્ધદાન અને કુપાત્રમાં અશુદ્ધદાન એ અનિષ્ટ ફળને આપનાર છે અર્થાત દાનપ્રયોગના એ બન્ને ભાંગાઓનું અનિષ્ટ ફળ છે. આમાં “તિ’ શબ્દ અધ્યાહારથી લેવો. “તિ’ = “આ પ્રમાણે કહેવાયું છે.” એવો અર્થ છેલ્લે લેવો. મોક્ષ-સાધક દાનની અપેક્ષાએ છેલ્લા બે ભાંગાઓ કુપાત્રમાં શુદ્ધ કે અશુદ્ધદાનનો પ્રયોગ પાપાનુબન્ધિપુણ્ય ઉપાર્જન કરાવીને માત્ર સાંસારિક રાજ્ય આદિ ભોગોનું કારણ બને છે. માટે એમાં અનિષ્ટફળપણું કહેવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy