SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ क्रीतस्य चतुष्प्रकारं चूर्णादिरूपैः स्व-पर-द्रव्य-भावैः केन क्रीयत इत्याह मूल्येन क्रेतव्यवस्तुनो लाभकारकवस्तुना लोकप्रतीतेन, चतुर्द्धा चतुःप्रकारं, तत् क्रीतं स्यादिति शेषः यद्वा तदिति मूल्यं चतुर्द्धा चतुर्भिः प्रकारैर्वक्ष्यमाणैः स्यात्तद्योगात् भक्ताद्यपि चतुर्खेति व्याख्येयं । कथं पुनरिदं चतुर्थेत्याह 'सपरदव्वभावेहिं' ति तत्र स आत्मा यतिसत्को देहः परः साध्वपेक्षयाऽन्यो गृहस्थादिः ततः स्वश्च परश्च स्वपरौ ततः स्वपरयोर्द्रव्यभावौ ताभ्यां स्वपरद्रव्यभावाभ्यामिति । एतेन द्वन्द्वात्परस्य पदस्य श्रूयमाणस्य प्रत्येकं व्याख्यानतः सम्बन्धात् स्वद्रव्यक्रीतं स्वभावक्रीतं परद्रव्यक्रीतं परभावक्रीतमिति क्रीतभेदचतुष्टयं वक्ष्यमाणार्थमुक्तं । किंस्वरूपाभ्यामित्याह, ‘चुन्नाइ’ इत्यादि, इह चूर्णशब्देन निर्माल्यमुज्जयन्तादिप्रतिमारोपितं चूर्णरूपं पुष्पादिकमभिप्रेतं चूर्ण आदिर्यस्य स्वकीयद्रव्यसमूहस्य स चूर्णादिः । आदिशब्दात् पुटपाकादिगन्धमुखप्रक्षिप्तमनुजरूपपरावर्त्तादिकारिगुटिका, कर्पूरादिमिश्रितचन्दन, वालपोतकवस्त्रादिपरिग्रहः । ‘कहाइ’ ક્રીત કહેવાય છે. = • ચૂર્ણવગેરેસ્વરૂપ સ્વ-પર અને દ્રવ્ય-ભાવદ્વારા ક્રીતના ચારપ્રકાર • કોના દ્વારા ખરીદાય છે ? તે કહે છે, ‘મુìળ’ ‘મૂલ્યેન’ મુલ્યદ્વારા, એટલે કે ખરીદવા યોગ્ય વસ્તુનો લાભ કરાવી આપનાર લોકમાં પ્રસિદ્ધ એવી વસ્તુદ્વારા. ‘વહ તં’ ‘તમ્ (ઋીત) ચતુર્દા' = તે ક્રીત ચારપ્રકારે થાય છે.. અથવા તો, ‘તં’ ‘તત્’ એટલે કે તે મૂલ્ય, હવે કહેવામાં આવનાર ચારપ્રકારે થાય છે. મૂલ્યના પ્રકારો ચાર હોવાથી તે સંબંધી અશનાદિ પણ ચાર પ્રકારના બને છે, એમ જાણવું. આ ચાર પ્રકાર શી રીતે બને છે ? તે કહે છે ‘સપર-નવમાવેદિ = ‘સ્વ-પર, દ્રવ્ય-ભાવેઃ’ સ્વ અને પ૨ તથા દ્રવ્ય અને ભાવદ્વારા ચાર પ્રકારો પડે છે. અહીં ‘' = ‘સ્વ' = આત્મા, એટલે કે યતિ સંબંધી દેહ જાણવો. ‘વર’ બીજા, એટલે કે સાધુની અપેક્ષાએ બીજા જે ગૃહસ્થાદિ છે તે લેવા. આમ સ્વશ્વ પરશ્વ' = ‘સ્વવરો' થયું. પછી ‘સ્વપરો દ્રવ્યમાવો સ્વપરદ્રવ્યમાવો તામ્યાં' આ સમાસ કરવો.‘દ્વન્દ્વ સમાસના અન્તે જે સંભળાતુ પદ = શબ્દ આવે તે પૂર્વના દરેક શબ્દ સાથે જોડવો' આવી વ્યાખ્યાના સંબંધથી (૧) સ્વદ્રવ્યહીત (૨) સ્વભાવીત (૩) પદ્મવ્યીતં અને (૪) પરમાવીત એમ ક્રીતના ચાર ભેદ થાય છે. જે હવે કહેવામાં આવશે. કયા સ્વરૂપવાળા આ સ્વ અને પર તથા દ્રવ્ય અને ભાવદ્રારા ક્રીત થાય છે ? તે કહે છે, ‘મુન્નારૂ-હાફ-ધળાફ-મત્તમંલાર્વેદિ’ ‘વૂતિ-થાવિ-ધનાવિ-મમંાવિરૂપેઃ' = ચૂર્ણવગેરે, કથા વગેરે, ધનવગેરે અને ભક્તમંખાદિ સ્વરૂપ મૂલ્ય દ્વારા ક્રીત થાય છે. (૧) ‘પૂર્વાધિ’ અહીં ચૂર્ણ શબ્દથી નિર્માલ્ય લેવું. અર્થાત્ ગિરનારવગેરે તીર્થોની પ્રતિમાઓ પર ચઢાવ્યાબાદ ઉતરેલું વાસક્ષેપ - પુષ્પાદિ જાણવું. જેના પોતાના દ્રવ્યસમૂહની આદિમાં ચૂર્ણ આદિ હોય તે ‘પૂવિ’ કહેવાય છે. આમાં ‘વિ’ શબ્દથી પુટપાકઆદિ ગન્ધ, (પુટપાક = બે પડની વચ્ચે રાખીને પકાવેલી સુગંધી વસ્તુ) મુખમાં નાખ્યાથી મનુષ્યનું રૂપપરાવર્તનઆદિ કરનારી ગુટિકા, કપૂરઆદિથી w Jain Education International = - = १४१ For Private & Personal Use Only = = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy