SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ परिज्ञानोपायादिकं चापि ऋजुगृहस्थकथनादिना जानातीत्यादिकं पूर्ववद्वाच्यमिति गाथार्थः ।।४२ ।। अवतरणिका- उक्तं प्रादुष्करणद्वारमथ क्रीतद्वारं व्याचिख्यासुस्तत्स्वरूपं यथा तद्यावभेदं च स्यादित्येतदाह। मूलगाथा- किणणं कीयं मुल्लेणं चउह तं सपरद्दव्वभावहिं। चुन्नाइकहाइधणाइभत्तमंखाइरूवेहि ।।४३।। संस्कृतछाया- क्रयणं क्रीतम्मूल्येन, चतुर्द्धा तत्स्व-पर-द्रव्य-भावः। ચૂifવિ-થાતિ-ધનઢિમમgયકિI૪રૂ II ॥ क्रीतशब्दस्य व्युत्पत्तिः ॥ व्याख्या- क्रीयते यत्तत्क्रयणं, कर्मणि युट, क्रेयं वस्त्वित्यर्थस्तत् किमित्याह क्रीतमिति क्रीयतेस्माशनादि साध्वर्थमिति क्रीतं क्रीताख्यं तदुच्यते इत्यर्थो यद्वा भावे युट् निष्ठा प्रत्ययः, ततः क्रयणमन्यजनपार्वादशनादेर्ग्रहणं क्रीतं । ततः क्रयणयोगादशनाद्यपि क्रीतं, क्रीतार्थमुच्यत इत्यर्थः । આમાં પણ, આ પ્રકાશકરણ દોષને સાધુ શી રીતે જાણી શકે ? વગેરેની વાત પણ, ઋજુ ગૃહસ્થના ક્યનાદિ દ્વારા જાણે વગેરે પૂર્વવત જાણવું..I૪રા અવતરણિકા - આમ પ્રાદુષ્કરણદ્વાર કહ્યું. હવે ઝી’ દ્વારની વ્યાખ્યા કરવાની ઈચ્છાવાળા મૂળકારશ્રી ક્રતદ્વારના ભેદ અને એનું સ્વરૂપ બતાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- વિM = બીજા પાસેથી જે ખરીદવું, વદીયં = ક્રત, મુન્શi = મૂલ્યવડે, વડદ = ચાર પ્રકારનું, તે = તે ક્રીત, સંપર્ધ્વ મારું = સ્વ અને પર દ્રવ્ય અને ભાવવડે, યુસી = ચૂર્ણ વિગેરે, દારૂ = કથા વિગેરે, મત્તHવા= ભક્ત-મુખ વિગેરે, રૂઢિ = સ્વરુપવડે./૪all મૂળગાથા-ગાથાર્થ :- મૂલ્ય આપીને બીજાની પાસેથી જે અશનાદિ પ્રાપ્ત કરવું તે ક્રીત દોષવાળું કહેવાય. તેના ચાર પ્રકાર છે. (૧) સ્વદ્રવ્યજીત = મિષ્ટ અપનાદિનો લોલુપી સાધુ ગૃહસ્થને વાસક્ષેપ ઔષધાદિ દ્રવ્ય આપીને ભક્ત બનાવી તેની પાસેથી જે અનાદિ મેળવે તે. (૨) સારી સારી કથા કરી, લાંબી લાંબી તપશ્ચર્યા કરી તથા આતાપનાવગેરે લઈ ગૃહસ્થને ભક્ત બનાવી જે અશનાદિ મેળવે તે સ્વભાવક્રીત. (૩) ગૃહસ્થ સાધુને આપવામાટે જે અશનાદિ પૈસાદિ કિંમત આપી ખરીદ કરે તે પદ્રવ્યક્રત અને (૪) સાધુનો ભકત બનેલ મંખવગેરે સાધુને આપવા માટે પોતાની કળાથી બીજાને ખુશ કરી જે અશનાદિ મેળવે તે પરભાવક્રીત. //૪૩. • ક્રીત શGદની વ્યુત્પત્તિ છે વ્યાખ્યાર્થ :- ‘Vિ[vi વીય’ = ‘થvi ફ્રીતમ્' = એટલે ખરીદવા યોગ્ય વસ્તુ. જે વસ્તુ ખરીદાય તેને, “ય' કહેવાય છે. આમાં કર્મણિમાં “યુ પ્રત્યય લાગ્યો છે. તે વસ્તુ શું ? તે કહે છે, ક્રિીત, એટલે કે સાધુમાટે ખરીદાયેલ જે અશનાદિ છે તે ક્રીત અશનાદિ કહેવાય છે, અથવા તો ભાવમાં યુત્ નિષ્ઠા પ્રત્યય લાગ્યો છે એમ જાણવું. એમાં “શયામ્' એટલે કે અન્યજન પાસેથી અશનાદિનું જે ગ્રહણ કરવું, તે “શ્રી” કહેવાય છે. આમ, ‘ય’ = ગ્રહણનો યોગ થવાથી એ અશનાદિને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy