SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ तदर्थधौततंदुलावयवमिश्रितत्वेन साध्वर्थं निष्ठितत्वेन वा धावने आधाकर्मता भवति । तस्यां वसत्यां उद्गमकोटिरूपैः काजिकादिभिरपि छुप्तं शुद्धमप्यशनादिकं पूतिरपि भवतीति ज्ञेयमिति गाथार्थः अवतरणिका- अविशोधिकोटिरुक्ताऽथ विशोधिकोटिं तद्गतं विधिं चाह । मूलगाथा- सेसा विसोहिकोडी, तदवयवं जं जहिं जया पडियं । असढो पासइ तं चिय तओ तया उद्धरे सम्म ।।५५ ।। संस्कृत छाया- शेषा विशोधिकोटिस्तदवयवं यत्-यत्र-यथा-पतितं। अशठः पश्यति तं चैव ततः तदोद्धरेत् सम्यक् ।।५५ ।। __विशोधिकोटौ के दोषा अवतरन्ति ? . व्याख्या- शेषाऽविशोधिकोटेरन्याऽविशोधिरूपोद्धरणादिना कल्पनीयताजनकत्वेन निर्मला कोटि: पूर्वोक्ता विशोधिकोटिर्विशुद्धय(द्ध)कोटिरित्यर्थः, स्यादिति शेषः। सा चानेकविधोद्देशिकादिभेदेन જ્યાં આધાકર્મી આહારાદિ થયો હોય તે વસતિમાં = ઘરમાં, ઉદ્ગમકોટિના દોષવાળા કાશ્વિકા = કાંજી વગેરે દ્વારા પણ સ્પર્ધાયેલ જે શુદ્ધઅશનાદિ હોય છે, એ પણ પૂતિ બને છે. એમ જાણવું.” ગ્નાવિમરષિ, અહીં “જિ” શબ્દથી એ જાણવું કે, આધાકર્મના કણિયાવડે પણ જેમ શુદ્ધ આહાર અશુદ્ધ બને છે તેમ એની કાંજીઆદિવડે પણ શુદ્ધઆહાર અશુદ્ધ બને છે.ll૫૪ો. અવતરણિકા :- આ પ્રમાણે અવિશોધિકોટિની વાત કરી.. હવે વિશોધિકોટિ તથા તર્ગત વિધિ = તેની વિશેષ વાત બતાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સેસા = બાકીના, વિસરિસ્ટોરી = વિશોધિકોટિદોષવાળા, તદ્રવથવું = તે દોષવાળું દ્રવ્ય, i = જે વિશોધિકોટિદોષવાળું કુરાદિ દ્રવ્ય, નૈર્દિ = પાત્રમાં જે ઠેકાણે, નયા = જે વખતે, પડવં = પડેલું, લસો = સરળ, પાસ = જુવે, તેં ચિય = તે જ દ્રવ્ય, તયો = તેમાંથી, તથા = તે જ વખતે, ઉદ્ધર = બહાર કાઢે, સમું = સમ્યક્ પ્રકારે../પપપ મૂળગાથા-ગાથાર્થ :- ઉદ્ગમદોષોમાંથી જે અવિશોધિકોટિના દોષો ઉપર જણાવ્યા તે સિવાયના બાકીના તથા આગળ જે ઉત્પાદનના અને ગ્રહણષણાના દોષો કહેવામાં આવશે, તે બધા વિશોધિકોટિના જાણવા.આ દોષવાળું જેટલું અશનાદિ શુદ્ધ અશનાદિવાળા પાત્રમાં જે વખતે પડેલું જાણે તે જ વખતે સરળ = 'રસની ગૃદ્ધિ વગરનો સાધુ પાત્રમાંથી તેટલું જ દોષવાળું અશનાદિ કાઢી નાંખે તો બાકીનું અશનાદિ કથ્ય બને છે.પપી. • વિશોધિકોટિ દોષો કયા છે ? .... વ્યાખ્યાર્થ :- “હેસા' = ‘શેષા' = અવિશોધિકોટિ કરતા જુદું જે વિશોધિકોટિ. એટલે કે અવિશોધિ સ્વરૂપને કાઢી નાંખવા વગેરે દ્વારા જે કલ્પનીય બને છે, એને પૂર્વે કહ્યા પ્રમાણે, વિદિહોડી' = ‘વિશોધિોટિ = નિર્મળકોટિ કે વિશોધિકોટિ કે વિશુદ્ધકોટિ કહેવાય છે. (ત્રણે એકાWક શબ્દો છે) અથવા તો એવો અર્થ કરી શકાય કે, સોળપ્રકારના ઉદ્ગમદોષોમાંથી અવિશોધિકોટિથી ગ્રહણ કરાયેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy