SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ इत्यादि सतिमिरगृहेऽन्धकारोपेते वेश्मनि वक्ष्यमाणन्यायेन द्वाभ्यामपि प्रादुष्करणप्रकाराभ्यां श्रमणार्थं यतिनिमित्तं । साधवो हि सान्धकारे गृहेऽचक्षुर्विषयत्वाद्भिक्षां न गृह्णन्तीत्यतस्तेषां भिक्षाग्रहणनिमित्तमित्यर्थो यदशनादीनां भक्तपानप्रभृतिकानां वस्तूनां प्रकटनं प्रकाशनं सप्रकाशतया विधानमिति यावत् गृहिणा क्रियते तत्प्रादुष्करणं भण्यते प्रादुःशब्दस्य प्रकाशार्थत्वादिति गाथार्थः ।।४१ ।। अवतरणिका- अथ प्रकटकरणप्रकाशकरणे व्याख्यानयन्नाह । मूलगाथा- पायडकरणं बहियाकरणं, देयस्य अहव चुल्लीए। बीयं मणिदीवगवक्ख कुड्डच्छिड्डाइकरणेण।।४२।। संस्कृतछाया प्रकटकरणं बहिस्तात्करणं देयस्याऽथवा चुल्ल्याः । द्वितीयं मणिदीप-गवाक्ष-कुड्यछिद्रादिकरणेण ।।४२ ।। » प्रकटकरणस्य स्वरूपं तस्य संभवश्च ॥ व्याख्या- प्रच्छन्नस्य सतः प्रकटस्य सप्रकाशस्य करणं विधानं प्रकटकरणं तदभिधीयते । तत् किमित्याह । बहिस्तात्करणं पूर्वनिष्पन्नस्य मोचनेन अभिनवस्योत्पादनेन वा, गृहाभ्यन्तराबहि ભાવાર્થ આ જાણવો કે સાધુઓ ચક્ષુનો વિષય ન બનવાથી = આંખેથી સ્પષ્ટપણે દેખી શકાય તેમ ન હોવાથી અંધકારવાળા ઘરમાં ભિક્ષાને ગ્રહણ કરતા નથી. એટલે તેઓ ભિક્ષા ગ્રહણ કરે એ નિમિત્તે ગૃહસ્થવડે જે અનાદિ વસ્તુઓનું પ્રકાશન કરવું = પ્રગટ કરવું. અર્થાત્ જે અશનાદિ પ્રકાશથી યુક્ત કરાય તેને પ્રાદુષ્કરણ કહેવાય છે. કારણ કે “પ્રાકુ' શબ્દ પ્રકટકરવાના અર્થમાં આવે છે.ll૪૧ અવતરણિકા - હવે પ્રકટકરણ અને પ્રકાશકરણની વ્યાખ્યા કરતા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- પાચકવર = પ્રગટકરણ, વદિયોદર = બહાર લાવવું, રેયસ = આપવાની વસ્તુનું, દવા = અથવા, શૂન્જીy = ચૂલાનું, વીર્થ = બીજું પ્રકાશકરણ, મા = મણિ, ઢીવ = દીવો, વવવ = ભીતની જાળી, હું સ્જિદુરૂ = ભીંતમાં છિદ્રો વગેરે, વરોળ = કરવાવડે. ૪રા મૂળગાથા-ભાવાર્થ :- અંધકારવાળા સ્થાનમાં અશનાદિ તૈયાર કરીને સાધુને વહોરાવવા માટે પ્રકાશવાળા સ્થાનમાં લાવવું અથવા અંધકારવાળા સ્થાનમાંથી છૂટો ચૂલો, સગડી વગેરે પ્રકાશવાળા સ્થાનમાં લઈ જઈને અથવા બીજા નવા ચૂલા તથા સગડી ઉપર પોતાના માટે જે અશનાદિ તૈયાર કરવામાં આવે તેનું નામ પ્રગટકરણ. અંધકારવાળા સ્થાનમાં સાધુ ગોચરી લઈ શકે તે માટે મણિ, દીવો વગેરે મૂકવો અથવા ભીંતમાં જાળી મૂકવી અથવા છિદ્ર કરવાધારા જે પ્રકાશ કરવો તેનું નામ પ્રકાશકરણ.l/૪રા પ્રકટકરણનું સ્વરૂપ અને તેનો સંભવ છે વ્યાખ્યાર્થ :- “પ્રચ્છન્નચ' = ગુણરહેલાને, અહીં “પ્રચ્છન્ન' એટલે અન્ધકારમાં રહેલ એવો અર્થ અભિપ્રેત છે, “પાયર’ = “પ્રવેઇટર' = પ્રકટકરવું એટલે કે પ્રકાશ – પ્રકાશસહિત કરવું તેને પ્રજદરબ' કહેવાય છે. આ પ્રદર' કેવી રીતે બને ? તે કહે છે, “હિયર” = “વસ્તાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy