SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ३२१ संस्कृतछाया- सचित्ताऽचित्तम्रक्षितं द्विधा तत्र पृथिव्यब्वनस्पतिभिः । त्रिविधं प्रथमं द्वितीयं गर्हितेतराभ्यां द्विविधं हि ।।७९ ।। म म्रक्षितस्य सचित्ताऽचित्तद्विभेदं卐 व्याख्या- सह चित्तेन चैतन्येन वर्त्तत इति सचित्तः सजीवः पृथिव्यादिः, चकारस्य द्विरुक्तिः सूत्रे प्राकृतलक्षणाद्, यद्वा सद्विद्यमानं चित्तं यस्य स सच्चित्तः। तथा अचित्तो निर्जीवः पृथिव्यादिरेव । इह च पृथिव्यादिः पूर्वं सचित्तः स्यात्ततः स्वकायशस्त्रादिभिः प्रासुकीक्रियमाणः कियन्तमपि कालं मिश्रः, स जीवाजीवरूपस्ततोऽचित्त इत्ययं क्रमः। परमत्र मिश्रस्य भेदेनाऽविवक्षणान्न तदुपादानं । म सचित्तादिस्वरूपं, पृथिव्यादिनां संक्षेपेण स्वकायशस्त्रादिकथनम् ॥ अत्र च शिष्यहितार्थं सचित्तादिस्वरूपं किञ्चिदुच्यते। तत्र स्वकायशस्त्रादिनाऽविध्वस्तरूपः पृथिव्यादिः सचित्तः। परिणतापरिणतरूपश्च मिश्रः। तथा लवणमृत्तिकादिरूपः पृथ्वीकायः = ત્રણ પ્રકારનું, પઢમં = પહેલું, વીર્થ = બીજું, રદિય = નિંદિતદ્રવ્યથી, રેટિં = અનિંદિતદ્રવ્યથી, વિદં = બે પ્રકારનું, તું = જ કારાર્થમાં.If૭૯ મૂળગાથા-ગાથાર્થ :- સચિત્ત વસ્તુ અને અચિત્ત વસ્તુથી પ્રક્ષિત એમ પ્રક્ષિતદોષના બે ભેદો છે. સચિત્તભ્રક્ષિતના ત્રણપ્રકાર છે. (૧) સચિત્તપૃથ્વીપ્રક્ષિત (૨) સચિત્તલમ્રક્ષિત અને (૩) સચિત્ત વનસ્પતિમ્રક્ષિત. અચિત્તભ્રક્ષિત પણ બે પ્રકારનું છે. લોકનિંદિતદ્રવ્યથી પ્રક્ષિત અને અનિંદિતદ્રવ્યથી પ્રક્ષિત. સચિત્તાદિદ્રવ્યથી પ્રક્ષિત હાથ, ભાજન અને આપવાની વસ્તુ એમ ત્રણ વસ્તુ કોઈ શકે છે, માટે હાથ, ભાજન અથવા દેયવસ્તુ એ ત્રણ વસ્તુમાંથી કોઈપણ સચિત્તદ્રવ્યથી પ્રતિ હોય તો તે વખતે અનાદિ લેવું કહ્યું નહિ.II૭ી . • પ્રક્ષિતના સચિત્ત અને અચિત્ત બે પ્રકારો છે વ્યાખ્યાર્થ :- ચિત્ત = ચૈતન્યસહિત જે હોય તે, “પવિત્ત = પૃથ્વીવગેરે. અથવા સત્ = વિદ્યમાન છે ચિત્ત જેને તે સચિત્ત. મૂળગાથામાં “વૃત્ત' શબ્દમાં “ઘ' કારની દ્વિરુક્તિ પ્રાકૃતવ્યાકરણથી થઈ છે એમ જાણવું. તથા, ‘ચિત્ત’ = નિર્જીવ = પૃથ્વી વગેરેજ. પૃથ્વી વગેરે પૂર્વે સચિત્ત હોય છે, પછીથી સ્વકાયશસ્ત્ર વગેરે દ્વારા પ્રાસુકી = જીવરહિત કરતાં કેટલાંક કાળસુધી મિશ્ર હોય, તે મિશ્ર = કાંઈક જીવ અને કાંઈક અજીવ સ્વરૂપ હોય છે અને પછી અચિત્ત થાય છે. એમ સચિત્ત, મિશ્ર અને અચિત્ત આ ક્રમ છે. પરંતુ અહીં મિશ્રભેદની વિવલા ન હોવાથી તેને લેવામાં આવ્યો નથી. • સચિત્તવગેરેનું સ્વરૂપ તથા સંક્ષેપમાં પૃથ્વી વગેરેના સ્વકાસશસ્ત્ર વગેરેનું કથન છે અહીં, શિષ્યના હિતમાટે સચિત્તાદિનું કાંઈક સ્વરૂપ કહેવાય છે. (૧) સચિત્ત = સ્વકાયશસ્ત્ર વગેરે દ્વારા જેનું જીવત્વસ્વરૂપ નાશ ન પામ્યું હોય તે સચિત્ત. (૨) મિશ્ર = જે કાંઈક પરિણત = અજીવત્વસ્વરૂપ અને કાંઈક અપરિણત = જીવત્વસ્વરૂપ હોય તે મિશ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy