SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ३२० पञ्चविंशतिः। अत्र हि ननु यदि शङ्काऽकल्पनीयताविधायिनी, एवं शुद्धमपि भक्ताद्यशुद्धं स्यात् शङ्काकरणात्, अशुद्धमपि शुद्धमेतदिति निश्चित्य गृहीतं शुद्धं स्यादित्यत्रोच्यते, सत्यमेव तच्छङ्कापरिणाम एव शुद्धेरशुद्धेश्च कारणम् । यदि हि शङ्कायुक्तपरिणामस्तदा शुद्धमप्यशनादिकमशुद्धं करोति । शुद्धमेतदित्येवं निश्चित्य गृह्णन् भुजानो वा विशुद्धपरिणामोऽशुद्धमपि शुद्धं करोति । म छद्मस्थपरीक्षया निःशङ्कीकृतं शुद्धमेव ॥ तदिहाशुद्धमपि छद्मस्थपरीक्षया निःशङ्कीकृतं शुद्धमेव स्यात्तथाहि श्रुतबलेनामायाविना प्रयत्नपरेण छद्मस्थेन संशोध्य यद्गृहीतं तदशुद्धमपि तेनानीतं केवल्यप्युपभुङ्क्ते इतरथा श्रुताप्रामाण्यं कृतं स्यात्तदप्रामाण्ये तद्दर्शितज्ञानादित्रयाभावस्तदभावे ज्ञानादित्रयसाध्यमोक्षाभावस्तदभावे तदर्थं गृह्यमाणाया दीक्षायाश्च नैष्फल्यमिति गाथार्थः ।।७८ ।। अवतरणिका- उक्तं शङ्कितद्वारमथ म्रक्षितद्वारमाह । मूलगाथा- सचित्ताचित्तमक्खियं दुहा तत्थ भूदगवणेहि। तिविहं पढमं बीयं गरहियइयरेहिं दुविहं तु।।७९ ।। છે, આધાકર્મ વગેરે સોળ ઉદ્ગમદોષ, “શંકિત ની તો સિદ્ધિ કરવામાં આવી રહી છે = એનીજ વાત ચાલી રહી છે એટલે આ શંકિતને છોડીને બાકીના ‘પ્રક્ષિત' આદિ નવ એષણાદોષો. ૧૬ + ૯ = ૨૫ દોષ થાય છે. પ્રશ્ન :- શંકા એ અકલ્પનીયતાને કરનાર છે એટલે કે શંકા કરી હોવાથી એ શંકા શુદ્ધ પણ ભક્તાદિને અશુદ્ધ કરી દે છે અને અશુદ્ધને પણ “આ શુદ્ધ છે' એમ નિશ્ચય કરીને ગ્રહણ કરે તો એ અશુદ્ધ પણ શુદ્ધ બને છે. એવી વાત આવી ઉભી રહી ને ? જવાબ :- તમારી વાત સાચી છે. શંકાનો પરિણામ જ શુદ્ધ અને અશુદ્ધનું કારણ છે. જો પરિણામ શંકાયુક્ત હોય તો એ શુદ્ધ અશનાદિને પણ અશુદ્ધ કરે છે. “આ શુદ્ધ છે” એમ નિશ્ચય કરીને ગ્રહણ કરતાં કે વાપરતાં એ વિશુદ્ધપરિણામ અશુદ્ધને પણ શુદ્ધ કરે છે. • છદ્મસ્થપરીક્ષાથી નિઃશંક કરેલું શુદ્ધ જ છે અહીં, અશુદ્ધને પણ છમસ્થપરીક્ષાથી શંકારહિત કર્યું એ શુદ્ધ જ બને છે. કારણકે શ્રુતના બળથી અમાયાવીવડે = પ્રયત્નમાં તત્પરતાવાળા છબસ્થ દ્વારા સારી રીતે શોધીને = તપાસીને જે ગ્રહણ કરાયું, તે છબસ્થદ્વારા લાવેલું કદાચ અશુદ્ધ હોય તો પણ કેવલીભગવંત વાપરે છે. જો એમ ન કરે = આ અશુદ્ધ છે એમ કરી ન વાપરે તો શ્રતને અપ્રામાણ્ય કરવાનું થાય. શ્રુતના અપ્રામાણ્યમાં શ્રુતદ્વારા બનાવાયેલ જ્ઞાન વગેરે ત્રણરત્નોનો અભાવ થશે. રત્નત્રયીના અભાવે જ્ઞાનાદિ ત્રણથી સાધ્ય એવા મોક્ષનો અભાવ થશે અને મોક્ષ માટે લેવાતી દીક્ષાની નિષ્ફળતા થશે.I૭૮ અવતરણિકા :- આ પ્રમાણે “શંકિત દ્વારા કહેવાયું. હવે “પ્રક્ષિત' દ્વાર કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સચ્ચિત્ત = સચિતદ્રવ્યથી, ચિત્ત = અચિત્તદ્રવ્યથી, મવશ્વયં = પ્રતિ, કુરા = બે પ્રકારે, તત્વ = તે બે પ્રકારમાં, મૂત્રવિર્દિ = પૃથ્વી, પાણી અને વનસ્પતિથી, તિવિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy