SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ३८० संस्कृतछाया- अत्र विषमेषु गृह्यते छर्दितमशनादि भवत्परिशाटिं। तत्र पतति काया पतिते मधुबिन्दूदाहरणं ।।९२ ।। ___ अष्टभङ्गमध्यैकत्र्यादिविषमेषु गृह्यते फु __ व्याख्या- अत्रैतेष्वष्टसु भङ्गकेषु मध्ये विषमेष्वसमेषु प्रथमतृतीयपञ्चमसप्तमभङ्गेषु गृह्यते भक्ताद्यादीयते । एतेषु सावशेषद्रव्यत्वेन पश्चात्कर्मादिदोषाभावात्, सामर्थ्यात्समेषु द्वितीयचतुर्थादिषु न गृह्यते । अयमर्थः, इह हस्तो मात्रं वा द्वे वा स्वयोगेन संसृष्टानि सन्ति, साध्वर्थं वा संसृष्टानि भवन्तु (परं) न तद्वशेन पश्चात्कर्म। किं तर्हि ? द्रव्यवशेन । यत्र हि द्रव्यं सावशेषं तत्रैतानि साध्वर्थं खरण्टितान्यपि दात्री न धावति, किं तर्हि ? तत्र द्रव्यं व्यापारयतीति साधवः(ध्वर्थ) पश्चात्कर्म न स्याद् । यत्र तु द्रव्यं निरवशेषं तत्रैतानि तद्रव्याधारस्थाली च साधुदानानन्तरं सा धावतीति साधोस्तत्स्यादेवेति समेष्वकल्पता। गतं लिप्तद्वारं । મૂળગાથા-શબ્દાર્થ :- પત્ય = આ આઠભાંગામાં, વિસંમેલું = એકીભાંગામાં, ઘણા = ગ્રહણ કરાય, દિવં = છર્દિત, સસVIQ = અશનાદિ, ટોન્તરિસર્કિં = છાંટા પડતું, તલ્પ = તેવી રીતે અશનાદિ આપવામાં, પતે = છાંટા પડવાથી, વાયા = પૃથ્વીકાયાદિ, gિ = છાંટા પડવાના દોષમાં, મહુવલ્લુ = મધુબિન્દુનું, ઉદર = દષ્ટાંત.II૯રા મૂળગાથા-ગાથાર્થ :- ઉપર જણાવેલ આઠભાંગામાંથી એક એટલે ૧-૩-૫-૭ ભાંગાએ અપાતું દ્રવ્ય ભાજનમાં થોડું રાખીને અપાતું હોવાથી સાધુને લેવું કલ્પી શકે. તે સિવાયના બાકીના ભાંગાએ અપાતું કલ્પી શકે નહિ. હવે જે દાતાર સાધુને આહારાદિ વહોરાવતા જમીન ઉપર છાંટા પાડે તે આહાર છર્દિતદોષવાળો બને છે અને જમીન ઉપર છાંટા પડવાના યોગે પૃથ્વીકાયાદિ જીવની વિરાધનાનો સંભવ હોવાથી સાધુને તે છર્દિતદોષવાળા આહારાદિ લેવા કલ્પ નહિ. છર્દિતદોષમાં કેવો અનર્થનો સંભવ છે તે જણાવવા મધુબિંદુનું દૃષ્ટાંત છે.I૯૨ાા • આઠભાંગામાંથી એક-ત્રણ વગેરે વિષમ ભાંગામાં લેવું કહ્યું છે : વ્યાખ્યાર્થ :- ‘પત્થ' = ત્ર' = અહીં ઉપરોક્ત ૮ ભાંગાઓમાંથી, વિસનેસુ' = “વિષપુ' = અસમ-વિષમ ભાંગાઓ એટલે કે પ્રથમ, ત્રીજા, પાંચમા, સાતમા ભાંગામાં ભક્તાદિ, ‘ઘેuડુ' = ‘પૃશ્યતે” = ગ્રહણ કરાય છે. કારણ કે એમાં સાવશેષદ્રવ્યના લીધે પશ્ચાત્કર્મ આદિ દોષોનો અભાવ છે. ઉપલક્ષણથી આ વાત સમજી લેવી કે સમ ભાંગા એટલે કે બીજા-ચોથા વગેરે ભાંગામાં ભક્તાદિ અગ્રાહ્ય છે. તાત્પર્યાર્થ એ છે કે, અહીં હાથ કે માત્રક કે બન્ને સ્વયોગ દ્વારા સંસૃષ્ટ હોય અથવા સાધુ માટે સંસ્કૃષ્ટ થયા હોય. તેના લીધે કાંઈ પશ્ચાત્કર્મ નથી થતું. તો કોના લીધે થાય છે ? તે કહે છે, દ્રવ્યના લીધે થાય છે. કારણ કે જ્યાં દ્રવ્ય સાવશેષ હોય છે ત્યાં આ માત્રકાદિ સાધુ માટે ખરડાયા હોવા છતાં પણ દાત્રી હાથને ધુવે નહિ. કેમ એમ ? તે કહે છે, તે દ્રવ્યમાં દાત્રી વ્યાપારવાળી હોવાથી સાધુ માટે પશ્ચાત્કર્મ ન થાય. જ્યાં દ્રવ્ય નિરવશેષ હોય ત્યાં એ હાથ વગેરે કે તે દ્રવ્યનો આધાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy