SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ३८१ ___ छर्दितद्वारस्वरूपं, सचित्ताऽचित्तपदद्वयेन चतुर्भङ्गश्च ॥ छतिद्वारमधुनोच्यते । तत्र छर्दितं साध्यं । ततो यदशनादि अशनपानप्रभृति दीयते दात्र्या, कीदृशं सदित्याह ‘होंतपरिसाडिं'ति। भवती जायमाना परिशाटिश्छर्दनं यस्याशनादेस्तद्भवत्परिशाटि, भिक्षामध्याद् भूम्याधुपरि तदवयवत्वेन छर्दैनधर्मकं यदित्यर्थः, तच्छर्दितमुच्यते । अत्रापि गुरूपदेशाच्चतुर्भङ्गः स्यात्, यथा-सचित्ते सचित्तं छर्दितं, तत्र भिक्षादानाय प्रवृत्तया दात्र्या भिक्षामध्याच्छर्दितं भूम्यादिस्थसचित्तमृत्तिकादेरुपरि सचित्तलवणादिकं पातितमित्यर्थः । अचित्ते सचित्तं ।२ । सचित्ते अचित्तं ।३ । अचित्ते अचित्तं ।४। छर्दितमित्यत्र भङ्गचतुष्टयेऽप्यकल्प्यं, तत्राद्यत्रये (द्वये) ग्राह्यमेव सचित्तं (तृतीये ग्राह्यमचित्तं परं सचित्ते पतितं) स्यादित्यादिदोषाश्चतुर्थे चाज्ञाभङ्गाऽनवस्थामिथ्यात्वविराधनादोषादि। * છર્દિત સંયમિિવરાધનાતોષ अत्र विराधनां विशेषतः सूत्रकारः स्वयमेव दर्शयितुमाह। तत्र तस्मिन्नशनादौ साधवे दात्र्या તપેલી વગેરેને સાધુને દાન આપ્યા બાદ તે દાત્રી ધોઈ નાંખે. એટલે સાધુને એમાં પશ્ચાત્કર્મ લાગે જ. એટલે સમ ભાંગાઓમાં અકથ્યતા કહેવામાં આવી છે. આ રીતે લિHદ્વાર પુરું થયું. • છર્દિતદ્વારનું સ્વરૂપ, સચિત્ત અને અચિત્ત આ બે પદની ચતુર્ભગી • હવે “તિ દ્વારા કહેવાય છે. છgયY' = "છર્વિત' = અહીં ‘ર્વિત' એ સાધ્ય છે. “સાફ' = ‘કશનરિ = જે અશનપાનાદિ દાત્રીવડે અપાય છે. એ કેવું હોય ? તે કહે છે, “દોન્નપરિસરું = વરિશ ટ = ઢોળાતું હોય. એટલે કે ભિક્ષા = દયાશનાદિમાંથી ભૂમિ વગેરે પર તે અશનાદિના અવયવો પડતા હોય. તેને છર્દિત કહેવાય છે. આમાં પણ ગુરુઉપદેશાનુસારે ચતુર્ભગી થાય છે. (૧) સચિત્ત પર સચિત્ત છર્દિત થાય. એટલે કે ભિક્ષાદાન માટે પ્રવૃત્ત થયેલી દાત્રીએ ભિક્ષા = દેયદ્રવ્યમાંથી સચિત્તલૂણ વગેરેને ભૂમિ પર રહેલ સચિત્તમાટી વગેરે પર ઢોળ્યું. (૨) અચિત્ત પર સચિત્ત છદન થાય. (૩) સચિત્ત પર અચિત્ત છર્દિત થાય. (૪) અચિત્ત પર અચિત્ત છર્દિત થાય. આ ચતુર્ભગીના ચારેય ભાંગાઓ અકથ્ય છે. તે આ પ્રમાણે કે, પ્રથમ બે ભાંગામાં તો ગ્રાહ્ય જ સચિત્ત છે એટલે એ તો સુતરાં અકથ્ય છે. ત્રીજા ભાંગામાં ગ્રાહ્ય તો અચિત્ત છે પરન્તુ છર્દિત સચિત્ત પર થયું છે તેથી અકથ્ય છે. ઈત્યાદિ દોષોના કારણે પ્રથમના ત્રણ ભાંગા અકથ્ય છે. ચોથા ભાંગામાં પણ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, સંયમ-આત્મ-શાસનવિરાધના વગેરે દોષો સંભવે છે. માટે એ પણ અકથ્ય છે. • છર્દિત-દોષમાં સંચમાદિ વિરાધનાદોષો . અહીં સૂત્રકાર પોતે જ વિશેષકરીને વિરાધનાને દર્શાવવા કહે છે – ‘તત્થ’ = ‘તત્ર' = તેમાં. એટલે કે ચોથાભાંગામાં અશનાદિ સાધુને આપવા જતાં દાત્રી દ્વારા, ‘પદંતે' = “પતિ ભૂમી તિ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy