SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ २५१ नयनेनाहाराग्रहणशक्तेर्जननाबलीकृतो बहूनां सत्वानामुपघाते वर्त्तन्ते एवं गृही नीरोगः कृतस्सन्निति संयमविराधनोक्ता। तथा यदि दैवदुर्योगात् साधुविहितक्रियानन्तरं रोगिणो व्याधेराधिक्यं जायते तदा कुपितस्तत्पित्रादिर्बाह्वादावाकृष्य राजकुलादौ साधु नयेदित्यात्मविराधना। एवं सति एते आहारादि-लुब्धा एवंविधानर्थपरंपरां कुर्वन्तीति जनापवादः स्यादिति प्रवचनविराधनेति। तत् चिकित्साकरणेनो-त्पादितः पिण्डश्चिकित्सापिण्ड इत्युच्यते इति गाथार्थः । ।६६ ।। अवतरणिका- उक्तं चिकित्साद्वारमथक्रोधपिण्डद्वारं व्याख्यातुमाह । मूलगाथा- विज्जातवपभावं निवाइपूयं बलं व से नाउं। ठूण व कोहफलं, दिति भया कोहपिंडो सो।।६७।। संस्कृतछाया- विद्या-तप-प्रभावं नृपादिपूजां बलं वा तस्य ज्ञात्वा । दृष्ट्वा वा क्रोधफलं, ददति भयात्क्रोधपिंड: सः ।।६७ ।। જીવોના ઘાતમાં પ્રવૃત્ત થાય, આ પણ સંયમવિરાધના છે. “ પ્ર કૃત-યુર્વત્તાન્ય-વ્યા' નું દષ્ટાંત આ પ્રમાણે છે. અટવીમાં એક વાઘ હતો. એ અલ્પ હતો. એ કારણે એ આહારગ્રહણ કરી શકતો ન હતો. એવામાં કોક વૈધે એનો અન્ધાપો દૂર કર્યો તથા આહારગ્રહણ કરવા સમર્થ બનાવ્યો. એટલે શક્તિમાન એવો તે વાઘ ઘણાં જીવોનો ઘાત કરવા લાગ્યો. આ જ રીતે નીરોગી બનેલ ગૃહસ્થમાટે સમજવું. . ‘બાતવિરાધના' જો ખરાબ ભાગ્યના યોગે સાધુએ ચિકિત્સાની ક્રિયા કર્યાબાદ રોગીનો રોગ વધી ગયો ત્યારે તેના પિતા વગેરે ગુસ્સે ભરાઈને એ સાધુને હાથથી ખેચીને રાજકુલ = રાજા પાસે, કોર્ટકચેરીમાં ઢસડી જાય. પ્રવેવનવિરાધના' આ રીતે કોર્ટ-કચેરીમાં ઢસડી જવું વગેરે થાય એટલે “આહારાદિના લોભિયા આ સાધુઓ આવા પ્રકારની = રોગીને વધુ રોગી બનાવે એ સ્વરૂપ અનર્થપરંપરા કરે છે.” આ પ્રમાણે લોકોમાં વાતો વહેતી થાય. આ રીતે ચિકિત્સા કરવાદ્વારા ઉપાર્જેલ પિણ્ડને વિવિત્સપિvg કહેવાય છે.ll૬૬ll અવતરણિકા :- આ પ્રમાણે ચિકિત્સાપિડદ્વાર કહ્યું. હવે “વિ૬ તારની વ્યાખ્યા કરે છે. મૂળગાથા-શબ્દાર્થ :- વિજ્ઞા = વિદ્યા, તવMમાd = તપનો પ્રભાવ, નિવપૂિર્વ = રાજાદિની પૂજા-ભક્તિ, વત્ત = શારીરિકબળ, વા = અથવા, તે = સાધુનું, નાકં = જાણીને, ટૂળ = દેખીને, વા = અથવા, વડોદત્ત = ક્રોધનું ફળ શ્રાપાદિ, વિંતિ = આપે, ભયા = ભયથી, ઢોવિંદો = ક્રોપિંડ, સો - તે અશનાદિ.llણા મૂળગાથા-ગાથાર્થ :- સાધુનો વિદ્યા-મંત્રાદિનો તથા તપનો પ્રભાવ જોઈ, સાધુનું રાજમાન્યપણું આદિ જોઈ અથવા સાધુનું શારીરિકબળ જોઈ તથા સાધુના ક્રોધનું ફળ શ્રાપ વગેરે જાણી સાધુ તરફથી પોતાને અનર્થ થવાના ભયથી ગૃહસ્થ સાધુને જે અશનાદિ આપે તે ક્રોધ-પિંડ કહેવાય.II૬૭ળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy