SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ विद्यादिप्रभावमथवा प्रत्यक्षं क्रोधफलं ज्ञात्वा यद्ददाति स क्रोधपिण्डः ' व्याख्या- विद्या च ओंकाराद्यक्षरवृन्दरूपा प्रतीता उपलक्षणत्वान्मन्त्रयोगादिग्रहः । तपश्च मासक्षपणादि तयोः प्रभावः उच्चाटनादिमाहात्म्यं विद्यातपःप्रभावस्तं। तथा नृपादिपूजां राजामात्यप्रभृतिसन्माननीयतां राजादिवल्लभत्वमित्यर्थः। बलं सहस्रयोद्धादिशरीरसामर्थ्यं । वा विकल्पे से तस्य साधोः सम्बन्धिनं ज्ञात्वा अवबुध्य तथा दृष्ट्वा साक्षादवलोक्य वा विकल्पे किं तदित्याह क्रोधस्य रोषस्य साधुसक्तस्य फलं शापदानेन कस्यचिन्मारणाद्यनर्थकरणरूपं कार्य, यं पिण्डं गृहिणः साधवे इति शेषः। ददति यच्छन्ति कस्मात्कारणादित्याह भयात्त्रासाद्यथा किलायं यतिर्भिक्षयाऽदत्तया कोपं गतो विद्यामन्त्रयोगादिभिरुच्चाटनादि, तपसस्तु शापदानादिना राजवाल्लभ्यात्तु नगरादेर्निस्सारणदण्डादिना, शरीरसामर्थ्यान्मुष्टिप्रहारदानादिना मामनर्थं प्रापयिष्यतीति । अत्र च सर्वत्र कोप एव पिण्डोत्पादने मुख्य कारणं द्रष्टव्यं कोपपिण्डस्य प्रस्तुतत्वात् विद्यातपःप्रभृतीनि तु तत्सहकारिकारणान्येवेति न विद्यापिण्डादिभिः सहास्य लक्षणसांकर्यमाशङ्कनीयमिति । स किमित्याह । क्रोधादुत्पादितः વ્યાખ્યાર્થ :- “વિજ્ઞીતવMમાવે = “વિદ્યા-તપ-પ્રભાવ' = વિદ્યા અને તપનો પ્રભાવ. વિદ્યા' = ૐ કાર આદિ અક્ષરોના સમુદાયસ્વરૂપ, જે જગતમાં પ્રતીત = પ્રસિદ્ધ છે. “વિદ્યા' એ ઉપલક્ષણ છે માટે વિદ્યાની સાથે મન્ન-યોગ વગેરેને ગ્રહણ કરવા. તપ = “માસક્ષપણ આદિ તપ. વિદ્યા અને તપ એ બન્નેના પ્રભાવને. અર્થાત્ ઉચ્ચાટન = ઉઠી જવું = માણસ અથવા વસ્તુ વિવક્ષિતજગ્યાથી ઉઠી જાય અને ઉપડી પણ જાય, માણસ મરી જાય વગેરેને. તથા, “નિવારૂપૂના' = “નૃપરિપૂનાં' = રાજા, મસ્ત્રી વગેરે દ્વારા સન્માનનીયપણાને અર્થાતુ રાજા વગેરેનાં વલ્લભપણાને, અને, “વત્ત = સહસ્રયોદ્ધા વગેરે શરીરનાં સામર્થ્યને. ‘વ’ = વિકલ્પાર્થે છે, વિદ્યા-તપ વગેરેનો પ્રભાવ કોનો જાણીને ? તે કહે છે, તે = ‘તી' = તેનાં, અર્થાત્ તે સાધુ સંબંધી વિદ્યા-તપ આદિને “ના” = “જ્ઞાત્વા' = જાણીને. તેમજ, ‘શૂળ' = “દુ ’ = સાક્ષાત્ જોઈને. ‘વ’ = વિકલ્પાળે છે. તે શું સાક્ષાત્ જોઈને ? તે કહે છે, “ોહ7 = “ોથ = સાધુના ક્રોધનું ફળ. ક્રોધ ફળ શું ? તે કહે છે, શાપ આપવા દ્વારા કોકને મારી નાંખવા વગેરે અનર્થ કરવા રૂપ કાર્ય. આવું ક્રોધફળ જોઈને ગૃહસ્થ જે પિણ્ડ સાધુને, વિંતિ’ = તિ' = આપે છે. કયા કારણથી આપે ? તે કહે છે, “મયા' = “મયાત્' “ત્રીસ” = ભયથી-ત્રાસથી. કેવા પ્રકારનો ભય ત્રાસ ? તે કહે છે, “આ યતિને જો ભિક્ષા ન આપી તો એ ગુસ્સે ચઢીને વિદ્યા-મન્ન-યોગવગેરે દ્વારા ઉચ્ચાટનાદિ કરશે, અથવા તપથી શાપ આપવો વગેરે કરે, અથવા રાજવલ્લભપણાને લીધે નગરથી જ કઢાવી મૂકે વગેરે દંડ કરે. અથવા શરીરસામર્થ્યથી મુકિનો પ્રહાર વગેરે કરવા દ્વારા મને અનર્થ કરે” વગેરે ભય. અહીં બધી જ જગ્યાએ પિણ્ડના ઉત્પાદનમાં ક્રોધ જ મુખ્ય કારણ જાણવું. કારણ કે ક્રોધપિણ્ડની જ હાલ મુખ્યતા છે. પરંતુ વિદ્યા-તપ વગેરે તો ક્રોધના સહકારી = ગૌણભૂત કારણો જ જાણવા. વિદ્યાપિણ્ડ વગેરેની સાથે આ ક્રોધપિણ્ડના લક્ષણમાં સાંકર્યદોષની શંકા ન કરવી. અર્થાત્ ક્રોધપિચ્છના લક્ષણો અને વિદ્યાપિણ્ડ વગરના લક્ષણોમાં કાંઈ ભેદ નથી, એવું ન માનવું. કારણ કે ક્રોધ મોહનીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy