SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ २५३ पिण्डः क्रोधपिण्डः, स उक्तरूपो विज्ञेयः। इह चोदाहरणं सूत्रकारो लाघवार्थं 'कोहे घेवरखवगो' इत्यतनगाथांशेनाग्रे वक्ष्यति । वयं तु स्वस्थानत्वादत्रैव ब्रूमस्तच्चेदं, क्रोधे क्षपकज्ञातं यथा म क्रोधपिण्डे क्षपकदृष्टांतः । इह आसि भरहवासे नयरं नामेण हत्थकप्पंति । तत्थ य एगो विप्पो अ होसि सद्धम्मकम्मरओ ।।१।। तस्स य गेहे जायं अहन्नया मयगभत्तकरणं ति। तत्थ य भिक्खमडन्तो विगिट्ठतवओ महाखवओ।।२।। मासस्स य पारणए संपत्तो तग्गिहे तओ तेण। दिज्जन्ते दट्टणं घयपुन्ने भूमिदेवाणं । ।३ ।। तेणावि जाइया तो पडिसिद्धो बंभणेहिं तो कुविओ। अन्नहिं दाहित्थेवं, भणमाणो निग्गओ स मुणी ।।४।। अह अन्नं माणुस्सं पंचम्मि दिणे चेव दिव्वजोएण। पंचत्तमुवगयं तस्स मासिए सो पुणो पत्तो ।।५।। पुणरवि तहेव तेणं दिज्जन्ते बंभणाण घयपुन्नो। दट्टणं तेणाविय, विमग्गिया तेहि पडिसिद्धो ।।६।। कुविओ नीसरिओ सो तहेव वयणं मुहेण पभणन्तो । अन्नंमि दिज्जह त्ति य जावन्नमाणुसमतीयं ।।७।। तस्स वि मासियभत्ते, समागओ कहवि दिव्वजोएण | पुणरवि तहेव तेहिं पडिसिद्धो निग्गओ कुविओ।।८।। કર્મનો ભેદ છે, તો વિદ્યા જ્ઞાનાવરણીયનાં ક્ષયોપશમ રૂપ છે. આ શું કહેવાય ? તે કહે છે, “હોવિંદો તો = શોપિvg? સ = ક્રોધથી ઉત્પન્ન થયેલ હોવાથી તે ક્રોધપિણ્ડ કહેવાય છે, જે ઉપર કહી ગયા તે સ્વરૂપવાળો છે. આ ક્રોધપિચ્છ' સંબંધી ઉદાહરણ તો સૂત્રકાર = મૂગાથાકાર લાઘવ માટે આગળની ગાથામાં હોદે ઘેવર રવવો’ તરીકે કહેવાના છે. પરંતુ અમે તો હાલ જ ઉપયોગી હોવાથી અહીંજ એ ઉદાહરણ કહીશું એમ ટીકાકાર પોતાની વાત જણાવીને હવે “શોપિvg સંબંધી ‘ક્ષાવ' નું દષ્ટાંત આ પ્રમાણે કહે છે. • ક્રોધપિણ્ડવિષયક ક્ષેપકનું દૃષ્ઠત • અહીં આ ભરતવાસ = જંબુદ્વીપના ભરતમાં “સ્થM' (હસ્તકલ્પ) નામનું નગર હતું. તે નગરમાં સદ્ધર્મના કાર્યમાં રત એક વિપ્ર હતો. એકવાર તેના ઘરમાં મૃતક ભોજન થયું. તે વખતે માસક્ષપણાદિ વિકૃષ્ટ તપવાળા કોઈ સાધુમહારાજ માસક્ષમણના પારણે ભિક્ષા માટે ફરતાં ફરતાં તેના ઘરે આવ્યા. બ્રાહ્મણોને ભોજનમાં ઘેબર અપાતું જોઈને તે સાધુએ પણ એની યાચના કરી. પરન્તુ બ્રાહ્મણોએ આપવાનો નિષેધ કર્યો. એટલે ગુસ્સે થયેલ સાધુ “બીજીવાર = બીજા માણસ વખતે આપશો” એવું બોલતા બહાર નીકળી ગયા. હવે આ પ્રસંગબાદ પાંચ જ દિવસમાં દૈવયોગથી બીજા એક મનુષ્યનું મોત થયું. એનો જ્યારે મૃતકભોજન નો દિવસ હતો અને ઘેબર બ્રાહ્મણોને અપાતા હતાં એજ વખતે ભાગ્યયોગે આ તપસ્વીમુનિ એ જ ઘરમાં ભિક્ષા માટે આવ્યા અને ઘેબરની યાચના કરી. તેઓએ પણ દાન આપવાનો નિષેધ કર્યો એટલે ક્રોધે ભરાયેલ આ તપસ્વીમુનિ એ જ પ્રમાણે = “બીજા માણસ વખતે આપશો” એમ બોલતા નીકળી ગયાં. આ જ રીતે ત્રીજીવાર પણ કોકનું મરણ થયું અને એ જ રીતે મૃતકભોજનમાં બ્રાહ્મણોને ભોજન અપાતું હતું અને ભાગ્યયોગે એ જ ઘરે આ મહાતપસ્વીમુનિ ગોચરીએ આવ્યા અને ત્યાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy