SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ २५४ दिज्जह अन्नंमि अन्नं (य तं) मुहेण वयणं भणन्तओ स मुणी । तं सोउं थेरेणं एगेण दुवारवालेण ।।९।। चिन्तियमिमेण मुणिणा, जहऽन्नहिं दाहिहत्तिवयणेण । पुरओवि दोन्निवारा साव ( सो अ ) दिन्नो त्ति तस्स फलं । ।१० ।। दोमणुयमरणरूवं दिट्टं संपयं तइयवारं । एसो दिन्नो निसि (सर) उ, ता मा सव्वाणि वि मरंतु । । ११ ।। गिहवइणो गंतूणं कहेइ तेणावि मरणभीएण । हक्कारिय खामित्ता पउरा दिन्ना य घयपुन्ना । । १२ ।। एवं जो इह लब्भइ स कोहपिंडो वुच्चइ जिणेहिं । परिहरियव्वो एसो, हियमिच्छंतेहि सयकालं ।।१३।। કૃતિ થાર્થઃ ||૬૭ || अवतरणिका - उक्तं क्रोधपिण्डद्वारं, अथ मानपिण्डद्वारमाह । मूलगाथा - लद्धिपसंस ( सउ ) त्तिइउ परेण उच्छाहिओ अवमओ वा । गिहिणोभिमाणकारी, जं मग्गइ माणपिंडो सो । । ६८ ।। लब्धिप्रशंसाभ्यामुत्तानः परेणोत्साहितोऽवमतो वा । गृहिणोऽभिमानकारी, यं मार्गयति मानपिण्डः सः । । ६८ ।। संस्कृतछाया બીજા માણસ વખતે યાચના કરી, પણ તેઓએ ફરી નિષેધ કર્યો. એટલે ક્રોધે ભરાઈને ‘બીજીવાર આપશો' એમ બોલતા બહાર નીકળી ગયાં. પરન્તુ આ વખતે એક વૃદ્ધ દ્વારપાળે આ મુનિના વચનો સાંભળીને વિચાર કર્યો કે, આ મુનિએ પૂર્વે પણ બેવાર ‘બીજીવાર આપશો એવા વચનો દ્વારા શાપ આપ્યો હતો, એનું ફળ આ આવ્યું કે બેના મોત થયા. હાલ પાછા ત્રીજી વાર શાપ આપતા બહાર નીકળ્યા છે. રખેને આ રીતે ઘરના બધા મરી જાય !!” આમ વિચારી તરત તેણે ગૃહપતિને આ વાત જણાવી. ગૃહપતિએ પણ મરણની બીકથી સાધુને બોલાવીને ખમાવ્યા અને પ્રચુર ઘેબરની ભિક્ષા આપી. આ પ્રમાણે જે ભિક્ષા પ્રાપ્ત કરે. તે ક્રોધપિંડ છે એમ જિનેશ્વરભગવંતોએ કહ્યું છે. આત્મહિતૈષીઓએ આવો પિણ્ડ સદાકાળમાટે છોડવો જોઈએ.।।૬। અવતરણિકા :- આ પ્રમાણે ક્રોપિણ્ડદ્વાર કહ્યું. હવે ‘માનપિš-દ્વાર' ને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- દ્વિપસંસ લાભ અને પ્રશંસાવડે, ઉત્તિરૂપ અહંકારવાન, પા બીજા વડે, હિો = ઉત્સાહિતકરાયેલો, અવમત્રો અપમાનિત કરાયેલો, વા = અથવા, દિળો ગૃહસ્થને, મિમાળારી અભિમાન ઉત્પન્નકરાવનારો, ખં જે અશનાદિ, મદ્ = યાચના કરે, माणपिंडो માનપિંડ, મો = તે.૬૮॥ - = મૂળગાથા-ગાથાર્થ :- પોતાનું લબ્ધિપણું અથવા પ્રશંસા બીજાપાસેથી સાંભળીને ગર્વિતબનેલો, અથવા ‘તુંજ આ કાર્ય કરવા માટે સમર્થ છે' એમ બીજા સાધુના કહેવાથી ઉત્સાહિત થયેલો, અથવા ‘તારાથી કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી' એમ બીજાના કહેવાથી પોતાનું અપમાન થયેલું જાણી કાર્ય કરવા માટે સજ્જથયેલો સાધુ ગૃહસ્થને ‘જે બીજાવડે પ્રાર્થના કરાયેલો તેના ઈચ્છિતને પોતે સમર્થ હોવા છતાં સાધી આપતો નથી તે અધમપુરુષ છે' એ વગેરે વચનોથી ઉત્તેજિત કરી તેની પાસેથી જે અશનાદિ મેળવે તે માનપિંડ કહેવાય.||૬૮|| = Jain Education International = For Private & Personal Use Only = = = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy