SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ क्रिया चोपशमनवमनादिक्रिया तां, वा विकल्पे, इत्येवं द्विविधचिकित्सां करोतीति योगः। उपलक्षणत्वादन्येन वा कारयति । किमर्थमेतां करोतीत्याह आहारस्य तुच्छग्रासमात्ररूपस्य कारणेनापि तन्निमित्तमपि न केवलमुपकरणादिकारणेनेत्यपेरर्थो द्विविधचिकित्सां सूक्ष्मबादरभेदाद् द्विप्रकारप्रतीकारं करोति सूचनाद्वारेण साक्षाद्वा विधत्ते मूढः संयमनिरपेक्षत्वान्मूढधीरिति । म द्विविधेऽपि चिकित्साकरणे दोषाः ॥ तथाहि चिकित्साकाले चिकित्सां कुर्वतो यतेः कन्दमूलादिजीववधेन क्वाथक्वथनादिपापव्यापारकरणादसंयमः स्यात् । तथा नीरुक्- कृतो गृहस्थस्तप्तायोगोलकवत् प्रगुणीकृतदुर्बलान्धव्याघ्रवज्जीवघातं कुर्यात् । यथाह्यटव्यामान्ध्येनाहारग्रहणशक्तेरभावात् दुर्बलः सन् व्याघ्रः केनापि वैद्यनान्ध्याप મૂળગાથામાં જે “વમળમા’ શબ્દ છે, એમાં ‘Y' અલાક્ષણિક છે. તેથી ઉપશમન-વમન વગેરે ક્રિયાઓ છે આદિમાં જેને, તે ઉપશમન-વમન વગેરે ક્રિયાઓ છે. ‘વા વિકલ્પના અર્થમાં છે. આ પ્રમાણે હુવિદ તિષ્ઠિ કુરૂ' = ‘વિધા વિવિત્ન કરોતિ = સૂક્ષ્મ-બાબર એમ બે પ્રકારની ચિકિત્સા કરે છે. એમ અનુસન્ધાન જોડવું. અહીં “રુડુ = કરે છે' ના ઉપલક્ષણથી બીજા પાસે કરાવે' એવું પણ જાણવું. આ બન્ને પ્રકારની ચિકિત્સા શું કામ કરે ? તે કહે છે, “સાહારછારવિ ' = ‘સાહાર-ઋારગરિ' = તુચ્છ એવા કોળીયા માત્ર રૂપ આહારમાટે પણ કરે. અહીં “વિ' શબ્દથી, “માત્ર ઉપકરણ આદિ નિમિત્તે નહિ' એમ અર્થ જાણવો. અર્થાત્ ફક્ત ઉપકરણાદિ વિશિષ્ટ વસ્તુ જે અત્યંત ઉપયોગી હોય એના માટે નહિ પણ તુચ્છ એવા આહારાદિમાટે પણ સૂક્ષ્મ અને બાદર ભેદવાળી રોગના પ્રતિકાર સ્વરૂપ બે પ્રકારની ચિકિત્સા કરે છે.. એમ અર્થ જાણવો. પાર્ફ = “રોતિ = કરે છે, એના ઉપલક્ષણથી કરાવે છે એવી વાત આગળ કહી ગયા. એમાં તો સાધુ જાતે ઔષધ વગેરે અંગે સૂચન કરોતિ’ થયું અને બીજા દ્વારા કહેવડાવે એ “ઝારવત્તિ' થયું. આ ઉપરાંત જાતે કરવા બેસી જાય એવો પણ અર્થ સમજવાનો છે. જાતે ઔષધ બનાવવા બેસી જાય, નસ પર કાપ મૂકવા બેસી જાય વગેરે. આવું કોણ કરે ? તે કહે છે, “મૂહો' = “મૂહ' = સંયમથી નિરપેક્ષ એવો મૂઢ સાધુ. આ બધાનો ભાવાર્થ આ જાણવો કે માત્ર અતિઆવશ્યક એવા વિશિષ્ટઉપકરણાદિમાટે નહિ પણ તુચ્છ એવા કોળીયાસ્વરૂપ ભોજન માટે પણ સંયમ-નિરપેક્ષ એવો મૂઢસાધુ બન્ને પ્રકારની ચિકિત્સા અંગે જાતે સૂચના કરે, અથવા બીજા પાસે સૂચના કરાવે, અથવા તો જાતે જ એ ચિકિત્સા કરવા બેસી જાય. • બન્ને પ્રકારની ચિકિત્સાકરણમાં દોષો ૦ ચિકિત્સા કરવામાં શું દોષ ? તે કહે છે, ચિકિત્સાના સમયે ગૃહસ્થની ચિકિત્સા કરવા જતાં, એમાં કન્દમૂળાદિ જીવોના વધથી અને ક્વાથને ઉકાળવા વગેરે પાપવ્યાપારથી સાધુને અસંયમ થાય છે અર્થાત્ એ સ્વરૂપ સંયમવિરાધના થાય છે. તેમજ નીરોગી કરેલ ગૃહસ્થ તો તપેલાલોખંડના ગોળાની જેમ અથવા તો દુબળા અને અન્ય એવા વાઘને ફરી સબળો કરવા અને આંખે દેખતો કરવાની જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy