SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ३५८ साधुरायातस्ततो यद्युत्तिष्ठति, अचेतनं वा भर्जितमुद्गादिकं दलयन्ती यदि स्यात्, पुरःकर्मादि च न कुर्यात्तदा ग्राह्या ।२२। # विरोलयति-जेमन्ती(अभ्यवहरति)-गुर्बिणी(आपन्नसत्त्वा) तस्यां ददत्यामग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ तथा ‘विरोलयति' मन्थानकरादिना दध्यादि मथ्नाति । तद्धि कदाचित् संसक्तं स्यात्ततश्च तद्विरोलने उल्लीरूपैकेन्द्रियादियुक्तलिप्तकरत्वात्तद्वधःस्यात्तथा विरोलयन्त्यामपि यदि दध्यायेकेन्द्रियाद्यसंसक्तं मथ्नन्ती स्यात्, तद्धि क्वचिद्देशेनैव संसज्यते, तदा गृह्यते ।२३ । तथा 'जेमति' अभ्यवहरति, जेमन्ती हि यदि भिक्षादानार्थमुत्थाय जलेन शौचं करोति तदाऽप्कायविराधना, हस्तोत्सृष्टा ददाति तदा लोकगर्दा उत्सृष्टमप्येते न त्यजन्तीति तत्र च महादोषो, यत उक्तं'छक्कायदयावंतो वि संजउ दुल्लहं कुणइ बोहिं। आहारे नीहारे दुगंच्छिए पिंडगहणे य'।।१।। અપવાદ :- દળતી વખતે દળાતાં સચિત્તમગવગેરયુક્ત ઘટી જો પડતી મૂકી હોય અને એ જ વખતે સાધુ આવ્યા હોય અને ઉભી થાય. અથવા અચિત્ત એવા ભુંજેલા મગ વગેરે અથવા દાળનો લોટ દળતી હોય અને પુરઃકર્મવગેરે ન થાય તો ગ્રાહ્ય છે. • દહીંને મથતી, જમતી, અગણિી સ્ત્રીદાતારનાં હાથે અગ્રાહ્ય, તેના ગ્રહણમાં દોષ અને અપવાદ છે (૨૩) “વિરોન' = ‘વિરોતિ ’ = રવૈયા વગેરે દ્વારા દહીંને મથતી = વલોવતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. - દોષ :- દહીં વલોવવા માટે કાચુંપાણી નંખાય તથા ક્યારેક એ દહીં બે રાત્રિક કે તેથી ઉપરનું સંસક્ત હોય. તેને વલોવતી વખતે, “રસન’ = બેઈન્દ્રિયજીવો તથા ઉત્ની' = લીલ સ્વરૂપ એકેન્દ્રિયાદિથી હાથ લેપાયેલા હોય છે. એવા હાથે દાન આપવા જતાં તે જીવોનો વધ થાય. અપવાદ :- જો એકેન્દ્રિય ઉલ્લી વગેરેથી રહિત અને “તતુલ્ય' = બે રાત્રિક કે તેથી વધુ રાત્રિકવાળા દહીંમાં ઉત્પન્ન થયેલ “રસન’ = બેઈન્દ્રિયજીવો વગેરેથી અસંસક્ત એવું દહીં વલોવતી હોય. તો ગ્રાહ્ય છે. (અર્થાત્ જે દહીંને બે રાત પસાર ન થઈ હોય એવું દહીં વલોવતી હોય. તો ગ્રાહ્ય છે.) (૨૪) “નેમ' == ‘ખ્યદરતિ’ = “નેમન્તી' = ભોજનકરતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. દોષ :- જમતી વખતે દાન આપવા ઉભી થાય ત્યારે હાથ એંઠા હોવાથી જળથી હાથ ધુવે. તેમાં અપ્લાયની વિરાધના થાય. અને જો હાથ ધોયા વિના એંઠા હાથે આપે તો લોકોમાં ગહ થાય કે “અર..૨...૨.. ! આ સાધુઓ તો એંઠા ભોજનને પણ છોડતા નથી.” લોકગહમાં મોટો દોષ છે. કારણ કે કહેવાયું છે કે, छक्कायदयावंतो वि संजउ दुल्लहं कुणइ बोहिं। आहारे नीहारे दुगंच्छिए पिंडगहणे य ।। અર્થ :- આહાર = ગોચરી વાપરતી વખતે, નીહાર = ઠલ્લે માત્રુ જતીવખતે અને પિંડગ્રહણ = ગોચરી લેતી વખતે લોકોને દુર્ગછા થાય એવું કરે તો કાયદયાવાળો અને સંયમી એવો પણ મુનિ બોધિને દુર્લભ કરી બેસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy