SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ૦ अवतरणिका- उक्तमङ्गारधूमाख्यं दोषद्वयं साम्प्रतं कारणाख्यमभिधित्सुर्यन्निमित्तमाहारयति, यन्निमित्तं च नेत्येतदाह। मूलगाथा- छुहवेयणवेयावच्च-संजमसुज्झाणपाणरक्खट्ठा। इरियं च विसोहेउं, भुंजइ न उ रूवरसहेऊ।।९८।। संस्कृतछाया- क्षुद्वेदना-वैयावृत्य-संयम-सुध्यान-प्राणरक्षार्थम्। ईर्यां च विशोधयितुं भुजीत न तु रूपरसहेतुः ।।९।। क्षुद्वेदनादि षट्कारणैस्साधुराहारं भुञ्जीत व्याख्या- इह क्षुद्वेदनादिपदानां कृतद्वन्द्वानां रक्षार्थमिति पदेन प्रत्येकं सम्बन्धो भवति । ततश्च क्षुद्वेदनारक्षार्थं बुभुक्षालक्षणपीडापगमाय । “बुभुक्षासदृशी हि नास्त्यन्या पीडा”, अतस्तद्विनाशाय भुञ्जीतेति सर्वत्र योगः साधुराहारमिति शेषः । तथा वैयावृत्त्यमाचार्यादीनां भक्तपानादिना प्रतिचरणरूपं । तद्धि बुभुक्षितेन कर्तुं न पार्यते, अतः तद्रक्षार्थं तस्य हानिनिवारणार्थं । तथा संयमः प्रत्यु અવતરણિકા :- આ પ્રમાણે અંગાર અને ધૂમનામક બે દોષ કહેવાયા. હવે, “રા' નામના દોષને કહેવાની ઈચ્છાથી, જે નિમિત્તે ભોજન કરે અને જે નિમિત્તે ન કરે તે કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- છુટવેયન = સુધાવેદના શમાવવા, વેચવર્ગ = વૈયાવચ્ચ માટે, સંગમ = ચારિત્રના પાલનમાટે, સુન્ના = સૂત્રાર્થના ચિંતવન માટે, વાગરા = પોતાના પ્રાણના રક્ષણ માટે, રિવું = ઈર્યાસમિતિ, ૨ = અને, વિણોદેવું = વિશુદ્ધિમાટે, મુંબરૂ = વાપરે, = નહિ, ૩ = પણ, વરસાદે = રૂપ અને સ્વાદને માટે.૯૮ મૂળગાથા-ભાવાર્થ :- સાધુને છ કારણથી આહાર વાપરવાનું તીર્થકરોએ કહ્યું છે, (૧) સુધાવેદના શમાવવા માટે. (૨) આચાર્યોદિની ભક્તિ-વૈયાવચ્ચ કરી શકાય તે માટે. (૩) પડિલેહણા વગેરે ચારિત્રની ક્રિયા સમ્યફપ્રકારે કરી શકાય તે માટે. (૪) સૂત્રાર્થના અભ્યાસ અને ચિંતવન માટે. (૫) પોતાના પ્રાણ ટકાવવા માટે અને (૬) ઈર્યાસમિતિનું સારી રીતે પાલન થઈ શકે તે માટે. પરંતુ શરીરને બળવાનરૂપવાન બનાવવા તથા સ્વાદવગેરે માટે આહારાદિને ન વાપરે.ll૯૮ી • ભૂખની વેદના વગેરે ક કારણોસર સાધુ આહાર વાપરે છે વ્યાખ્યાર્થ :- અહીં સમાસ કરેલ સુધાવેદના વગેરે પદોનો “રક્ષાર્થનું પદ સાથે પ્રત્યેકનો સંબંધ થાય છે. તે આ રીતે કે (૧) “કુદવેવસ્થા મુંન' = “સુવેનારક્ષાર્થ મુક્નીત' = સર્વેદનાની રક્ષા માટે અર્થાત્ બુભક્ષા = ભુખરૂપ પીડાને દૂર કરવા માટે વાપરે. કારણ કે કહેવાયું છે કે “વુમુક્ષા શશી હિ નાટ્યચા વીક' = ભુખ જેવી બીજી કોઈ પીડા નથી. માટે તેના નાશ માટે વાપરે. એમ બધે જોડવું., તથા, “સાધુ આહારને એ અધ્યાહારથી લેવું. (૨) વેચવષ્યવસ્થા મુંન' = વૈયાવૃજ્યરક્ષાર્થમ્ સુષ્મીત' = આચાર્ય વગેરેની વૈયાવચ્ચ એટલે કે ભાત-પાણીઆદિ દ્વારા આચાર્યઆદિની સેવા ભૂખ્યો ન કરી શકે માટે તેની રક્ષા માટે. અર્થાત વૈયાવચ્ચની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy