SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ તપિ વતમાળામવેuળી | યથા-‘ઉદ્દિા' 19 વેદ રિ / સંય રૂ / ક્લિયધર્મીત્ત ૪/ अत्र त्रितयं प्राग्वन्नवरं पात्राभिलापो वक्तव्यः। तृतीया पुनरेवं 'संगइयं वा वेजइयं वा' । कस्यापि गृहिणः पात्रद्वयं भवति । स च तयोर्मध्यादेकैकस्मिन् दिने एकैकं वारकेण वाहयति तत्र यद्वाहयति तत्सङ्गतिकं । यत्तिष्ठति तद्वेजयिकं । ईदृशं च कोऽपि साधुरभिग्रहविशेषाद्याचते शेषं चात्रापि वस्त्रवद्रष्टव्यं । नवरं, “तसबीयाइ व दर्दू, न गिण्हइ य अद्दिष्टे । गहणंमि अ परिसुद्धे कप्पइ दिढेहिं वि बहूहिं" ।।१।। __उत्तरार्द्धभावार्थोऽयं-ग्रहणे परिशुद्धे पश्चाद्यदि बीजादीनि बहून्यपि पश्यति, तथापि गृह्णात्येव । न पुनः परिष्ठापयति, प्रत्यर्पयति वा पात्रं किन्तु यतनया तानि यत्र न विराध्यन्ते तत्र क्षिपतीति । मूलोत्तरगुणविभागश्चायमत्र-'मुहकरणं मूलगुणा, पाए निकोरणं च इयरे उत्ति इत्यलं प्रसङ्गेनेति सप्रसङ्गेनेति प्रसङ्गगाथार्थः ।।१०० ।। આમાં પણ ચારપ્રકારની એષણાદ્વારા ગવેષણા કરવી. તે આ પ્રમાણે (૧) “દા' (૨) વેદ' (૩) “સંપાયા' (૪) “ઉન્સિયમ્'. આ ચારેય પ્રકારમાંથી ત્રણ = પહેલા-બીજા-ચોથા પ્રકારોમાં પહેલાં કહેલ વસ્ત્રની વિધિ પ્રમાણે જાણી લેવું. ફરક માત્ર આટલો કે વસ્ત્રના સ્થાને પાત્ર શબ્દ વાપરવો. - ત્રીજો પ્રકાર જે “સંગયા' છે. તેની વિશેષવિધિ જણાવે છે. “લંકાં વા વેનાં વા’ = “સંજ્ઞાતિ વા, વેનવિ, વા' = કોક ગૃહસ્થ પાસે બે પાત્રા હોય. તે બન્ને પાત્રાઓમાંથી વારા પ્રમાણે એક એક પાત્રુ વાપરવામાં લેતાં હોય. તેમાં જે પાત્રુ વાપરે તેને “સતિ' કહેવામાં આવે છે. તથા જે બીજું રહ્યું હોય તેને “વેર્નાયિક' કહેવામાં આવે છે. કોઈપણ સાધુ અભિગ્રહવિશેષથી આવા પ્રકારનું પાનું યાચે ત્યારે “કંથા' નામનો ત્રીજો પ્રકાર બને છે. આ ત્રીજા પ્રકારમાં પણ બાકી બધી વાતો વસ્ત્રની જેમ જ જાણવી. હવે પાત્રાસંબંધી જે વિશેષવાત છે તે કહે છે કે, तसबीयाइ व दटुं, न गिण्हइ य अदितु । गहणंमि अ परिसुद्धे कप्पइ दिखेहिं वि बहूहिं ।। અર્થ :- પાત્રુ જો ત્રસજીવ કે બીજ વગેરેથી યુક્ત છે એમ દેખે તો એને ગ્રહણ કરે નહિ. પરન્તુ કદાચ કોકવાર એવું બને કે દેખતી વખતે ખ્યાલ ન આવ્યો અને પાછળથી એમાં ત્રસ કે બીજાદિ દેખાયા. તો પણ પાત્રુ રાખી લે પરન્તુ પરઠવી ન દે કે પાછું પણ ન આપી દે. પરન્તુ જીવ તથા બીજને નિરવદ્યસ્થાને યતનાપૂર્વક મૂકી દે. આમાં પણ મૂલ-ઉત્તરગુણનો વિભાગ આ પ્રમાણે જાણવો. દર મૂના પણ નિકોરાં ઘ ફરે 'તિ || ગૃહસ્થ નાળિયેર આદિમાંથી પાણી વગેરે કાઢવા નાનું કાણું કર્યું હોય અને એ પછી અચિત્ત થયું હોય. અથવા ગૃહસ્થ જ નાળિયેર વગેરેનું મોટું કાણું કરીને એમાંથી ટોપર્સ વગેરે કાર્યું હોય. એને સાધુ ગ્રહણ કરીને એ નાનાંકાણાને મોટું કરે તો એ મૂલગુણ કહેવાય. તથા, ટોપરું, વગેરે કાઢેલ મોટા કાણાવાળા નાળિયેરમાં જે કાંઈ ચોટેલું હોય તેને વ્યવસ્થિત સાફ કરે તેને ઉત્તરગુણ કહેવાય. તિ પૂન્ય નયપોષસૂરઃ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy