SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ४२३ कस्येदं, किं चाऽऽसीत्, किमत्र वा भविष्यति, कुत्र वाऽऽसीत्, केन वा कारणेन मह्यं दीयत इति । यद्येवं न पृच्छति तदा प्रागुक्ता दोषा आज्ञादयश्च स्युरिति । एवं सति यदि कोऽपि मम पिताऽयं मम पितृसदृशो वाऽयमित्यादिपूर्वसम्बन्धेन, मम भ्राता भर्ता भर्तृसदृशो वायमित्यादिपश्चात्सम्बन्धेन वा ददाति तदाऽग्राह्यं । यदा तु भवन्तः सद्धर्मनिरता वयं चारम्भप्रवृत्ता इत्यतो निस्तारार्थं दीयतेऽस्माभिरिति बुद्ध्या ददाति तदा ग्राह्यमेवेति वस्त्रविधिः । किदृशं पात्रं कल्प्यं, तस्येकेन्दियाऽवयवनिष्पन्न-तुम्बकादिभेदात्त्रिविधत्वं पुनर्जघन्यादित्रिभेदं, प्रत्येकं पुनर्यथाकृताऽऽदिभेदात्रिधा # तथा पात्रकमप्येकेन्द्रियदेहनिष्पन्नतुंबकदारुमृन्मयभेदात् त्रिधा स्यात् । पुनर्जघन्यादिभेदात् त्रिधा । तत्रोल्लङ्ककादि जघन्यं, मात्रकं मध्यमं, उत्कृष्टं पतद्गृहः, पुनरेकैकं त्रिधा यथाकृतमल्पकर्मबहुकर्म चेति पूर्वपूर्वाभावे चेहोत्तरोत्तरं ग्राह्यं । पात्रमपि उद्दिष्टादिचतुष्प्रकारै र्गवेषणीयम् ॥ તથા, વસ્ત્ર આપતી વખતે દિકરો કે પત્ની વગેરે કોઈપણ એમ કહે કે “આ મારા પિતાજી છે' “આ મારા પિતાજી જેવા લાગે છે ઈત્યાદિ પૂર્વસંબંધ દ્વારા, અથવા “આ મારા પતિ છે', “આ મારા પતિ જેવા લાગે છે”, “આ મારા દિયર કે જેઠ છે.” પ્રિતમાં “પ્રતા લખ્યું છે. તે “તમ્રતા' અર્થ વધુ બંધ બેસતો જણાય છે. કારણ કે પશ્ચાસંબંધમાં ભ્રાતા ન આવે પણ દિયરવગેરે આવે.] ઈત્યાદિ પશ્ચાસંબંધ દ્વારા આપે. ત્યારે ગ્રહણ ન કરવું. પરન્તુ જો, “આપ પૂજ્ય તો સદ્ધર્મમાં નિરત છો. જ્યારે અમે તો આરંભમાં પ્રવૃત્ત છીએ. આ દાન દ્વારા અમે તરી જઈએ માટે અમે આપી રહ્યા છીએ' આ પ્રમાણેની બુદ્ધિથી પ્રગટ કહીને આપે તો ચોક્કસ ગ્રહણ કરવું. આ પ્રમાણે વસ્ત્રની વિધિ બતાવી છે. હવે પાત્રકસંબંધી વિધિને બતાવે છે. • કેવું પાત્ર કલ્પે ? તેના એકેન્દ્રિય અવયવથી બનેલ તુંબડા વગેરે ભેદથી ત્રણ પ્રકારો, તેના જઘન્ય વગેરે ત્રણ પ્રકારો અને વળી, પ્રત્યેકના અથાકૂત વગેરે ત્રણ પ્રકારો છે પાત્રકનાં પણ એકેન્દ્રિયના શરીરથી બનેલું – તુંબડાનું, લાકડાનું અને માટીનું એમ ત્રણ પ્રકારો પડે છે. એ ત્રણપ્રકારોના પણ જઘન્યાદિ ત્રણપ્રકારો પડે છે. ‘ઉત્ત' = ટોકસી વગેરે જઘન્ય કહેવાય છે. “માત્ર' = ગુરુ વગેરે માટે સવિશેષ વસ્તુ ગ્રહણ કરવાનું નાનું પાત્રુ મધ્યમ કહેવાય અને પતર' = મોટુંપાત્રુ ઉત્કૃષ્ટ કહેવાય છે. હવે આ જઘન્યઆદિના પણ ત્રણ પ્રકારો પડે છે. (૧) યથાકૃત. (૨) અલ્પકર્મ. (૩) બહુકમ્મ. તેમાં પૂર્વ-પૂર્વના અભાવે ઉત્તરોત્તર પ્રહણ કરવા. અર્થાત્ યથાકૃત ન મળે તો અલ્પકર્મ લેવું વગેરે. • પાત્ર પણ ઉદિષ્ટવગેરે ચારપ્રકારો દ્વારા ગવેષવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy