SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ द्यथा ते न जानन्त्यभ्याहृतमिदमिति । तदा तस्य(त्) छन्नपरग्रामाभ्याहृतं भवति । अत्राख्यानकं यथा धन्नउरं नाम गामो आसि । तत्थ य एगंमि कुडुंबे बहवे सावया बहुयाओ य सावियाओ चिटुंति, अन्नया य तेसिं गिहे विवाहो जाओ वित्तो य। तत्थ पउरं कूरलड्डुगाइयं उव्वरियं । तेहिं चिन्तियं, जहा जइ एयं साहू दिज्जइ ता महापुन्नं भवइ । तत्तो य साहूणो दूरे चिटुंति अहवा पच्चासन्ना परं अंतरे नई तो आउकायविराहणाभयेण नागमिस्सन्ति, आगया वि पउरकूराइ अवलोयणेण आहाकम्मसंकाए न गिहिस्सन्ति त्ति, पच्छन्नं जत्थ गामे साहुणो चिट्ठन्ति तत्थ कूरलड्डुगाइयं गहिऊण सव्वे सावया सावियाओ य आगया। तेहिं चिन्तियं जइ साहूणं चेव हक्कारिऊण देमो तो असुद्ध त्ति आसंकिय ते न गिव्हिस्सन्ति, ता बंभणाइणं किंपि दिज्जउ तं पुण जइ अन्नत्थ देमो तो साहुणो न पेच्छिस्सन्ति त्ति चिन्तिय जंमि साहुणो उच्चाराइकज्जेण निगच्छन्ता पेच्छन्ति तंमि ठाणे एगस्स जक्खदेवउल्लस्स बाहिं बंभणाईणं थोवं दाणं दाउमारद्धं । तओ उच्चाराइकज्जे निग्गया केइ साहुणो तं दिज्जमाणं दळूण सुद्धं ति काउं तत्थागया पउरं રીતે વહોરાવી દે. ત્યારે છત્રપરગ્રામઅભ્યાહ્નત બને છે. દષ્ટાંત :- ધન્યપુર નામનું ગામ હતું. ત્યાં એક કુટુંબમાં ઘણાં શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓ હતી. એકવાર તેઓના ઘરમાં લગ્નનો પ્રસંગ ઉજવાયો. પ્રસંગ પત્યાબાદ દૂર = રાંધેલાભાત અને લાડુ વગેરે ઘણું વધ્યું. ત્યારે તેઓએ વિચાર્યું કે “જો આ સાધુને આપવામાં આવે તો ઘણું પુણ્ય થાય. પરન્તુ સાધુમહાત્માઓ તો દૂર = પરગ્રામમાં રહે છે, અથવા તો રહે છે બાજુમાં જ પરન્તુ વચ્ચે નદી આવે છે, એને ઓળંગીને આવવામાં અષ્કાયવિરાધનાના ભયથી તેઓ આવશે નહિ, અથવા તો વચ્ચે નદીવગેરે આવતી ન હોય અને કાંતો નદીને સેતુ વગેરેથી ઓળંગીને આવે તો પણ પ્રચુરમાત્રામાં ભાતવગેરેને જોઈને આધાકર્મની શંકાથી તેઓ ગ્રહણ કરશે નહિ.” એટલે ગુપ્તપણે જે ગામમાં સાધુઓ હતા તે ગામમાં એ કુટુંબના બધાજ શ્રાવક-શ્રાવિકાઓ દૂર-લાડુવગેરે લઈને આવી ગયા. હવે તેઓ વિચારે છે કે “જો સાધુઓને વિનંતિપૂર્વક લાવવામાં આવશે અને વહોરાવીશું તો અશુદ્ધ છે એમ આશંકા કરીને તેઓ ગ્રહણ કરશે નહિ. માટે થોડું દાન બ્રાહ્મણોને આપીએ. એ પણ પાછું બીજે ક્યાંક આપવામાં આવશે તો સાધુઓ જોઈ-જાણી નહિ શકે” આમ વિચારીને, જે ભૂમિમાં સાધુઓ ઉચ્ચારાદિ = ઠલ્લેવગેરે માટે આવ જાવ કરતી વખતે જોઈ શકે એવી ભૂમિમાં એક યક્ષના મંદિરની બહાર બ્રાહ્મણાદિને થોડું થોડું દાન આપવાનું ચાલુ કર્યું. ઉચ્ચારાદિ કાર્યમાટે બહાર ગયેલા સાધુઓએ અપાતા તે દાનને જોઈ લીધું, અને શુદ્ધ છે એમ જાણીને ત્યાં ગોચરી લેવા આવ્યા. પ્રચુરમાત્રામાં ગોચરી મળી. ગોચરી વહોરનાર આ સાધુઓએ બીજા સાધુઓને પણ વાત કરી એટલે તેઓ = બીજા સાધુઓ પણ આવ્યા. એક બાજુ અમુક શ્રાવક - શ્રાવિકાઓ પ્રચુરમાત્રામાં કૂર વગેરે આપતા હતા. અને અમુક તો અભ્યાહતની શંકા ટાળવા માટે માયાપૂર્વક પોતાના નોકરોને દાન આપતા વારતા હતા. આમ, ગોચરી વહોરીને બધાજ મહાત્માઓ પોત-પોતાના સ્થાને ગયા. નવકારશીના પચ્ચખ્ખાણવાળા (ઘરડા-ગ્લાનવગેરે) સાધુઓએ એ ગોચરી વાપરી લીધી. તથા જેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy